370 હટાવી, ચૂંટણી કરાવી, હવે PoKનો વારો, જયશંકરે જણાવ્યો કાશ્મીર પર ભારતનો મોટો પ્લાન
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર બ્રિટન અને આયર્લેન્ડના 6 દિવસના પ્રવાસે છે. અહીં તેઓ ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે અને કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ગઈકાલે, લંડનમાં એક કાર્યક્રમમાં ક...
લંડનમાં ખાલિસ્તાની સમર્થકોનો હોબાળો, જયશંકરની કાર રોકવાનો પ્રયાસ, ભારતના તિરંગાનું કર્યું અપમાન
વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં લંડનમાં છે. તેમણે અહીં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે એક ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પણ આ કાર્યક્રમ પછી તરત જ તે પોતાની કાર તરફ આગળ વધ્યા. ત્યાં પહેલેથી જ વિરોધ કરી ...
PM મોદી આવતીકાલે ફરી ગુજરાતના પ્રવાસે, આગમનના લઇને તૈયારીઓ શરૂ
થોડા દિવસ પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેઓ જામનગર ખાતે વનતારા, સાસણગીર અને સોમનાથની મુલાકાત લીધી હતી. ત્યારે 7 દિવસમાં જ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજર?...
નવસારી ભાજપ પ્રમુખનો તાજ ફરી એકવાર ભુરાલાલ શાહના શિરે
નવસારી જિલ્લા ભાજપ પ્રમુખના પદની જાહેરાતની સૌ કાર્યકરો રાહ જોઈ રહ્યા હતાં અને આજે તેમની આતુરતાનો અંત આવ્યો છે. નવસારી જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભુરાલાલ શાહની ફરી એકવાર વરણી કરવામાં આવી છે. ?...
નવસારીના વાંસી બોરસીમાં યોજાનારા ભવ્ય કાર્યક્રમને આખરી ઓપ અપાયો
ત્રણ જિલ્લાની 1350 એસટી બસ દ્વારા 67500 મહિલાઓ આ કાર્યક્રમના સભા સ્થળે આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં નવસારીના વાંસી બોરસી ખાતે વિશ્વ મહિલા દિને લખપતિ દીદી સન્માન સમારોહ યોજાવ?...
નવસારી જીલ્લાની બીલીમોરા નગરપાલિકામાં પ્રમુખ તરીકે મનીષ પટેલની વરણી
બીલીમોરા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. આગામી અઢી વર્ષ માટે અનુસૂચિત આદિજાતિની કેટેગરીની પ્રમુખપદની બેઠક માટે વોર્ડ નંબર 6ના નગરસેવક મનીષ પટેલની ?...
ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાતા પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ વરાયા
ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં 27 મહિનાના વહીવટદારના શાસન બાદ આજે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પક્ષની દરેક નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી હોવાના પરિણ?...
હોલિકા દહન પર શા માટે બાળવામાં આવે છે ગાયના છાણાં, પાછળ છુપાયેલું છે ઊંડું રહસ્ય
હોલિકા દહન ફક્ત દુષ્ટતાના અંતનું પ્રતીક નથી, પરંતુ તેમાં એવા રહસ્યો પણ છુપાયેલા છે જે જાણીને તમને આશ્ચર્ય થશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે હોળી પર ગાયના છાણ કેમ બાળવામાં આવે છે? સ્ત્રીઓ પ?...
ભારતમાં સતત વધી રહ્યો છે સ્વાઈન ફ્લૂનો ખતરો, જાણો લક્ષણો વિશે
ભારતમાં સ્વાઈન ફ્લૂના વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં ચેપી સ્વાઈન ફ્લૂ (H1N1)ના કેસોમાં અચાનક વધારો થયો છે. નવા ડેટા અનુસાર, ડિસેમ્બર 2024 સુધી દેશમાં 20 હજારથી વધુ કેસ હતા, જ્યારે મૃત્યુ?...
અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શ્રી અમરનાથ યાત્રાનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. આ સંદર્ભે, ભક્તો 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી બાબા બર્ફાનીના દર્શન કરી શકશે. અમરનાથ યાત્રા 39 દિવસ સુધી ચાલશે. શ્રી અમરનાથ યાત્રા 2025: 3 જુલાઈથી 9 ઓગ...