વેડછી, વાલોડ, વાંકાનેર રોડના રીસરફેસિંગના કામનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..
આ પ્રસંગો વાલોડના સહકારી આગેવાન નરેશભાઈ પટેલ, પંકજભાઈ વખારીયા, ઉદેસિંગભાઈ ગામીત , વાલોડ તાલુકા મહામંત્રી ધવલ શાહ, જિલ્લા પંચાયત સભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, જ્યોત્સનાબેન ગામીત તેમજ તાલુકા પંચા?...
રંઘોળાનાં બાળકનું અકસ્માતે મરણ થતાં મોરારિબાપુ દ્વારા સહાય
રંઘોળાનાં બાળકનું પતંગ રમતમાં વીજળીનો આંચકો લાગતાં અકસ્માતે મરણ થયું હતું, જેથી આ પરિવારને મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ સંવેદના સાથે સહાય અર્પણ થઈ છે. ઉમરાળા તાલુકાનાં રંઘોળા ગામનાં ૧૨...
તિરુપતિ મંદિરમાં ધક્કામુક્કીમાં 6 શ્રદ્ધાળુનાં મોત, 40 ઈજાગ્રસ્ત, PM મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું
આંધ્રપ્રદેશના સુવિખ્યાત તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર ટિકિટ કેન્દ્રો પાસે ધક્કામુક્કીમાં 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ગઇકાલ સવારથી જ હજારો શ્રદ્ધાળુ વૈકુંઠ દ્વારા દર્શન માટે જુદાં-જુદાં ટ?...
વક્ફના નામે પચાવી પાડેલી જમીનો પાછી લઈશું, સનાતન ધર્મ હજારો વર્ષોનો વારસો : CM યોગી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમ મહા કુંભ મહાસમ્મેલનમાં એક પ્રભાવશાળી ભાષણ આપ્યું, જેમાં તેમણે સનાતન ધર્મ, તેની મહાન પરંપરાઓ, અને વકફ બોર્ડ સં?...
ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ
તાપી જિલ્લાના ઉકાઈના પાથરડા ગામે આવેલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ હતી. ધરતી એકતા ચેર?...
PM મોદી કરશે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન, 70 દેશોના 3000 NRI લેશે ભાગ
પીએમ મોદી આજે ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કરશે. તેઓ ભારતના વૈશ્વિક જોડાણના વધતા મહત્ત્વ અને દેશના ભવિષ્યને આકાર આપવામાં ડાયસ્પોરાની ભૂમિકા પર વાત કરશે. જયારે 10 જ...
ઉત્તરાયણ કરવા ગુજરાત આવશે ગૃહમંત્રી અમિત શાહ, ત્રણ દિવસના કાર્યક્રમમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણના સમયે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 14, 15 અને 16 જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર અને તેમના ઘરે, માણસા ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અંદાજિત કાર...
કઠલાલ તાલુકાના નાનીમુંડેલ ગામના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રસ્તા ના વિકાસના કામ અંતર્ગત ગ્રામજનો દ્વારા તલાટી તથા સરપંચ શ્રી સમક્ષ આવેદનપત્ર આપવામાં આવ્યું.
આ રસ્તાનો ઉપયોગ મુંડેલ રતનપુર ના ગ્રામજનો ભૈડિયા વિસ્તારના નાગરિકો છીપડી પાટીયા સુધીના નાગરિકો રણછોડપુરા નાગરિકો તથા બાળકોને સ્કૂલે આવવા જવા માટે પ્રસંગોપાત ગામમાં અવરજવર માટે તથા સ્મશ?...
સંભલ મંદિર-મસ્જિદ વિવાદમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય, જિલ્લા કોર્ટની સુનાવણી પર લગાવી રોક
સંભલ મંદિર-મસ્જિદ વિવાદમાં અલ્હાબાદ હાઈકોર્ટે મોટો નિર્ણય લીધો છે. અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશના સંભલમાં ચાલી રહેલા મંદિર-મસ્જિદ વિવાદ કેસની સુનાવણી પર જિલ્લા કોર્ટની સુનાવણી પર રોક ...
શિકેરનાં ખેડૂત જીગરભાઈ દેસાઈને શ્રેષ્ઠ ખેડૂતનો એવોર્ડ પ્રાપ્ત થયો
નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 20મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતજી, નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જીણાભાઈ પટેલ, ડ?...