હવે કર્મચારીઓના પગાર AI ટેક્નોલોજીની મદદથી નક્કી કરાશે
ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ સતત વધી રહ્યો છે, અને તે કર્મચારીઓના સેલેરી સ્ટ્રક્ચરમાં પણ બદલાવ લાવી શકે છે. મોટી કંપનીઓ આગામી ૩-૪ વર્ષમાં AI આધારિત પ્રિડિક્ટિવ મોડેલ્સ અપનાવીન?...
પ્રસાર ભારતીએ પોતાનું OTT પ્લેટફોર્મ ‘WAVES’ લોન્ચ કર્યું, 40થી વધુ LIVE ચેનલ સહિતનું મનોરંજન ફ્રીમાં મળશે
ભારતના જાહેર પ્રસારણકર્તા દૂરદર્શને તેના OTT (ઓવર-ધ-ટોપ) પ્લેટફોર્મ 'WAVES'ની જાહેરાત કરી છે. ક્લાસિક કન્ટેન્ટ અને કન્ટેમ્પરરી પ્રોગ્રામિંગના સમૃદ્ધ મિશ્રણની ઓફર કરીને આધુનિક ડિજિટલ ટ્રેન્ડને ?...
આજથી 137 દિવસ સુધી આ એરપોર્ટ પરથી દિવસે વિમાન નહીં ઉડે, જાણો કેમ
ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં અમૌસી ખાતે સ્થિત ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો રનવે 1 માર્ચથી 15 જુલાઈ સ?...
ઉત્તરાખંડના ચમોલીમાં એવલાન્ચ: 47 કામદારો બચાવાયા, 8 હજુ ફસાયેલા
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7:15 વાગ્યે એવલાન્ચની ઘટના બની હતી. બદ્રીનાથથી 3 કિમી દૂર માના ગામ નજીક બરફનો પહાડ તૂટી પડતાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO)ના 55 જેટલા કામદારો ફ?...
રણછોડજી મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર લેવાયો આ નિર્ણય, જાણો કેમ ફેલાયો ભક્તોમાં રોષ
ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા વધુ એક વિવાદિત નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ઇતિહાસમાં પ્રથમવાર ઠાકોરજીની આરતીનું સ્થળ બદલવામાં આવ્યું છે. કમિટી દ્વારા કરવામાં આવેલ નિર્ણય મુજબ આરતી સમયે કોઈ?...
1 માર્ચથી યોગ મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે, જાણો તેના વિશે બધું
યોગ શરીર અને મન બંનેને ઘણી રીતે ફાયદાકારક છે. ઘણા લોકો હવે ફિટ રહેવા માટે યોગ કરે છે. યોગ ભારતથી આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયો છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખ...
શું ભારતીય રેલ્વેના નિયમો 1 માર્ચથી બદલાશે ? વેઇટિંગ ટિકિટ અંગે અધિકારીઓએ મોટી અપડેટ આપી
રેલ્વે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે 1 માર્ચ, 2025 થી રેલ મુસાફરીના નિયમોમાં કોઈ ફેરફાર થશે નહીં. જે નિયમો પહેલાથી અમલમાં હતા તે ચાલુ રહેશે. મુસાફરોની સુવિધા માટે રેલવેએ આ નિયમ?...
ગંગોત્રી ધામમાં જોરદાર હિમવર્ષા, 4 ફૂટથી વધુ બરફની ચાદર પથરાઈ, જનજીવન પ્રભાવિત
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગુરુવાર(27 ફેબ્રુઆરી)થી સતત વરસાદ વરસી રહ્યો છે. ઊંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારમાં પણ સતત વરસાદ શરુ છે. ?...
વિદેશ જનારા નોટ કરી લે, સરકારે બદલ્યા પાસપોર્ટને લગતા આ નિયમ, મેળવો અપડેટ
પાસપોર્ટ એ એક દસ્તાવેજ છે જે વ્યક્તિની ઓળખ અને રાષ્ટ્રીયતા સાબિત કરે છે. વિદેશ મુસાફરી માટે આ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેની મદદથી, તમે ફરવા, અભ્યાસ કરવા, વ્યવસાય કરવા અથવા અન્ય કારણોસર અન?...
હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી તબાહી, 583 રસ્તા બંધ, વાહનો તણાઈ ગયા
હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના કારણે ભારે વિનાશ થયો છે. અહીં 2 દિવસથી સતત વરસાદને કારણે 583 રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. આમાંથી 85 સ્થળો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર છે. આ ઉપરાંત 2263 પાવર ટ્રાન્સફોર્મરો કામ કર...