રંઘોળામાં ભાવનાથ મહાદેવનાં સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વ ઉજવાયું
રંઘોળામાં ભાવનાથ મહાદેવનાં સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વ ભાવ આસ્થા સાથે ઉજવાયું છે. મહાશિવરાત્રી પર્વની સર્વત્ર ભાવ ભક્તિ સાથે ઉજવણી થઈ છે. રંઘોળામાં પ્રાકૃતિક વાતાવરણમાં બિરાજતાં ભાવન...
ઈશ્વરિયા માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે યોજાયો શુભેચ્છા કાર્યક્રમ
ઈશ્વરિયા માધ્યમિક શાળામાં ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો, અહીંયા શાળા પરિવાર સાથે અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ કરાયું હતું. સિહોર તાલુકા?...
વક્ફ બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, બજેટ સત્રના બીજા ચરણમાં સંસદમાં રજૂ કરાશે
કેન્દ્રીય કેબિનેટ દ્વારા વક્ફ સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે. સંસદમાં બજેટ સત્રના બીજા ચરણમાં આ બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સંસદમાં બજેટનું બીજું સત્ર 10મી માર્ચથી ચોથી એપ્રિલ સુ...
ગ્રીન ઝોનમાં ખુલ્યું આજનું શેર બજાર: સેન્સેક્સ-નિફ્ટીમાં મામૂલી ઉછાળો, જાણો આજનું માર્કેટ
આજે ભારતીય શેરબજારમાં ગ્રીન ઝોનમાં કારોબાર શરૂ થયો. ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજારમાં BSE સેન્સેક્સ 104.48 પોઈન્ટના વધારા સાથે 74,706.60 પોઈન્ટ પર ખુલ્યો. બીજી તરફ, NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 21.40 પોઈ...
કર્ણાવતી ખાતે ‘સાધના’ સાપ્તાહિકના અદ્યતન કાર્યાલયનું લોકાર્પણ સંઘ સમાજમાં પ્રાસંગિક છે : પ્રદીપભાઈ જોશી
તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ 'સાપના' સાપ્તાહિકના નવનિર્મિત કાર્યાલય પ્રવેશ પ્રસંગે શ્રી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહ-પ્રચાર પ્રમુ?...
RBIએ આ બેન્કને આપી મોટી રાહત, હવે ગ્રાહકો ઉપાડી શકશે આટલી રકમ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ 13 ફેબ્રુઆરીના રોજ મુંબઈ સ્થિત ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક પર પ્રતિબંધ મુક્યો હતો અને ગ્રાહકોના એક પણ રૂપિયો ઉપાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના પછી ગ્રાહકોમાં ...
કાશી વિશ્વનાથ મંદિરે કર્યો મહત્વનો નિર્ણય, આ ભક્તો માટે 3 દિવસ દર્શન રહેશે બંધ
મહાશિવરાત્રી દરમિયાન ભક્તોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ 25 થી 27 ફેબ્રુઆરી સુધી અહીંના કાશી વિશ્વનાથ મંદિરમાં VIP ‘દર્શન’ સુવિધા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કાશી વિશ્વનાથ મંદિ?...
કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને ‘ખતરો’, જાણો કઇ રીતે
કેનેડાએ ફેબ્રુઆરી 2025થી તેના ઇમિગ્રેશન નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જે ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ, કામદારો અને ઇમિગ્રન્ટ્સને અસર કરશે. નવા નિયમો અનુસાર, કેનેડિયન સરહદ અને ઇમિગ્ર?...
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ચ મહિના દરમિયાન ગુજરાત પ્રવાસને લઈને રાજ્યમાં મોટી તૈયારીઓ ચાલી રહી છે. PM મોદી 2-3 માર્ચ અને 7-8 માર્ચ, 2025 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે, જેમાં તેઓ સિંહ સંરક્ષણ, સરક...
1984ના શીખ રમખાણોમાં પિતા-પુત્રને જીવતા સળગાવવાના કેસમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા
શીખ વિરોધી રમખાણો (1984) સંબંધિત દિલ્હીના સરસ્વતી વિહાર હિંસા કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. દિલ્હી પોલીસ અ...