કર્ણાવતી ખાતે ‘સાધના’ સાપ્તાહિકના અદ્યતન કાર્યાલયનું લોકાર્પણ સંઘ સમાજમાં પ્રાસંગિક છે : પ્રદીપભાઈ જોશી
તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ 'સાપના' સાપ્તાહિકના નવનિર્મિત કાર્યાલય પ્રવેશ પ્રસંગે શ્રી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહ-પ્રચાર પ્રમુ?...
RBIએ આ બેન્કને આપી મોટી રાહત, હવે ગ્રાહકો ઉપાડી શકશે આટલી રકમ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ 13 ફેબ્રુઆરીના રોજ મુંબઈ સ્થિત ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક પર પ્રતિબંધ મુક્યો હતો અને ગ્રાહકોના એક પણ રૂપિયો ઉપાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના પછી ગ્રાહકોમાં ...
કાશી વિશ્વનાથ મંદિરે કર્યો મહત્વનો નિર્ણય, આ ભક્તો માટે 3 દિવસ દર્શન રહેશે બંધ
મહાશિવરાત્રી દરમિયાન ભક્તોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ 25 થી 27 ફેબ્રુઆરી સુધી અહીંના કાશી વિશ્વનાથ મંદિરમાં VIP ‘દર્શન’ સુવિધા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કાશી વિશ્વનાથ મંદિ?...
કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને ‘ખતરો’, જાણો કઇ રીતે
કેનેડાએ ફેબ્રુઆરી 2025થી તેના ઇમિગ્રેશન નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જે ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ, કામદારો અને ઇમિગ્રન્ટ્સને અસર કરશે. નવા નિયમો અનુસાર, કેનેડિયન સરહદ અને ઇમિગ્ર?...
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ચ મહિના દરમિયાન ગુજરાત પ્રવાસને લઈને રાજ્યમાં મોટી તૈયારીઓ ચાલી રહી છે. PM મોદી 2-3 માર્ચ અને 7-8 માર્ચ, 2025 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે, જેમાં તેઓ સિંહ સંરક્ષણ, સરક...
1984ના શીખ રમખાણોમાં પિતા-પુત્રને જીવતા સળગાવવાના કેસમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા
શીખ વિરોધી રમખાણો (1984) સંબંધિત દિલ્હીના સરસ્વતી વિહાર હિંસા કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. દિલ્હી પોલીસ અ...
જો અવકાશયાત્રીઓનો સ્પેસસુટ લીક થાય તો તેઓ કેટલો સમય જીવિત રહી શકે છે? આ રહ્યો જવાબ
અવકાશમાં જતા પહેલા અવકાશ એજન્સીઓ અવકાશયાત્રીઓની તમામ સલામતી અને જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. આમાં સૌથી મહત્વપૂર્ણ અવકાશયાત્રીઓની અવકાશ ચુટ છે, જેનો ઉપયોગ અવકાશયાત્રીઓ અવકાશમાં ચાલતી વખત?...
અમેરિકામાં ભણવું છે? તો એડમિશન લેતા પહેલા ભારતીયો સમજી લેજો F-1 અને M-1 વિઝા વચ્ચેનું અંતર
ગુજરાત સહિત દેશભરમાંથી અનેક ભારતીયો અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે. એક આંકડા મુજબ 3 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે અને અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા દ?...
દિલ્હીના વિધાનસભા સત્રમાં બબાલ: આતિશી સહિત AAPના 13 ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ
દિલ્હી વિધાનસભા સત્ર દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિપક્ષના નેતા અને AAP ધારાસભ્ય આતિશીને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે AAPના 11 વધુ ધારાસભ્યોને પણ ગૃહમાંથી હાંકી કાઢવ?...
મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
દેશભરમાં શિવભક્તો માટે સૌથી મોટો તહેવાર આવતીકાલે છે, શિવરાત્રિ પર્વને લઇને હિન્દુ ધર્મમાં અનેક પ્રકારની પૂજા અને અર્ચનાનું મહત્વ સમજાવવામાં આવ્યુ છે. ગુજરાતમાં આ પર્વને વધુ ઉત્સાહભેર ઉજવ...