યુક્રેન યુદ્ધ મામલે UNમાં અમેરિકા અને રશિયા એક પક્ષમાં દેખાયા
યુક્રેન યુદ્ધના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે, અને આ વખતે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં અમેરિકાને એક મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાએ યુક્રેનના સમર્થનમાં રશિયા વિરુદ્ધ લાવવામાં આવેલા એક ઠરાવને પ?...
નડિયાદ તાલુકા અને મહેમદાવાદ તાલુકાની વિવિધ શાળાઓ ખાતે કિશોરીઓ માટે સેનિટેશન યુનિટનું ઉદ્ધાટન
ટ્રેસ્ના ફાઉન્ડેશન, અમદાવાદ દ્રારા મહેમદાવાદ તાલુકા અને નડિયાદ તાલુકાની વિવિધ શાળાઓ ખાતે પ્રૉજેક્ટ "ગરિમા” હેઠળ કિશોરીઓ માટે સેનિટેશન યુનિટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. અમદાવાદ સ્થિત ટ્?...
ઉત્સવ ધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ૧૧૦૦ કિલોનો બોર ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવ ધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં તારીખ ૨૩મી ફેબ્રુઆરીને રવિવારના રોજ શ્રી શિક્ષાપત્રી લેખન એવમ આચાર્ય સ્થાપન દ્વિ શતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉ?...
‘ચાની ખુશ્બુ અને ગુણવત્તા ચાવાળા કરતાં વધારે કોણ જાણે..’, આસામમાં PM મોદીએ જુઓ શું શું કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે આસામની બે દિવસીય મુલાકાતની શરૂઆત ભવ્ય ઝુમીર નૃત્ય પ્રદર્શન સાથે કરી હતી જેમાં લગભગ 9,000 નર્તકો અને ઢોલવાદકોએ હાજરી આપી હતી. આ અનોખા કાર્યક્રમનું આયોજન આસ...
આજે ફરી શેરબજારની રેડ સિગ્નલમાં શરૂઆત, આ શેરોની સારી શરૂઆત
આજે અઠવાડિયાના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર માં રેડ સિગ્નલમાં ટ્રેડિંગ શરુ થયું હતું. આજે મંગળવારે બજાર સામાન્ય ઘટાડા સાથે ખુલ્યું, બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ 14.11...
હવે આ દેશમાં ઇ-વીઝા મારફતે જઇ શકશે ભારતીય, જાણો સમગ્ર પ્રક્રિયા
કોઈપણ દેશની મુસાફરી કરવા માટે પાસપોર્ટ અને વીઝા હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાસપોર્ટ અને વીઝા વગર કોઈ પણ મુસાફર બીજા દેશમાં મુસાફરી કરી શકતો નથી. ઘણા દેશોમાં વીઝા માટે અલગ અલગ સુવિધાઓ હોય છે. કે...
‘મારા લાડલા CM નીતિશ કુમાર’, બિહારમાં બોલ્યા વડાપ્રધાન મોદી, લાલૂ પર કર્યા આકરા પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના ભાગલપુરમાં પહોંચ્યા છે. પીએમ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જારી કર્યો અને વિભિન્ન વિકાસ યોજનાઓનું ઉદ્ધાટન કર્યું છે. આ દરમિયાન પી?...
Vande Bharat ટ્રેનમાં સ્ટેશન પર તમારો સામાન ભૂલાઈ ગયો, તો ટ્રેનને કેવી રીતે રોકી શકશો
વંદે ભારત ટ્રેન એક એવી ટ્રેન છે. જેમાં તમે લાંબા સફરને ઓછા સમયમાં પૂર્ણ કરી શકો છો. આ ટ્રેન શરુ થયા બાદ મુસાફરોની ભીડ સતત વધી રહી છે. આ કારણે રેલવે દ્વારા હજુ નવી કેટલીક વંદેભારત ટ્રેન લાવવાનું ...
આજે PM મોદી ખેડૂતોના ખાતામાં નાખશે 2 હજારનો હપ્તો, આટલા હજાર કરોડ રૂપિયા થશે ટ્રાન્સફર
હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓમાં આરોગ્ય, પેન્શન અને નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટેની યોજનાનો સમાવેશ થાય છે. જો તમે કોઈપણ સરકારી યોજના મ?...
કેવા સંબંધ ઈચ્છો છો તે તમે જ નક્કી કરો…’, વિદેશમંત્રી જયશંકરનું બાંગ્લાદેશને અલ્ટીમેટમ
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનું પતન અને મોહમ્મદ યૂનુસના સત્તામાં આવ્યા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સબંધોમાં તણાવ આવી ગયો છે. હિન્દુઓ વિરુદ્ધ થતી હિંસા પર ભારત અવાજ ઉઠાવી રહ્યો છે. બીજ...