મહુવા ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
"બેટી બચાવો બેટી પઢાવો" યોજનાના ૧૦ વર્ષ પુર્ણ નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, ભાવનગર દ્રારા આરોગ્ય વિભાગના સંકલનમાં અમૃત બાગ, મહુવા ખાતે 300 આશા વર્કર બહેનો સાથે PC & PNDT ACT અંત?...
EPS-95 પેન્શનરોની માંગણીઓને લઈ લઘુત્તમ પેન્શન વધારવા માટે શ્રમ મંત્રીનું હકારાત્મક વલણ
શ્રમ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ દેશના 78 લાખ EPS-95 પેન્શનરોની માંગણીઓ પર સકારાત્મક વલણ અપનાવ્યું હતું, જેમાં લઘુત્તમ પેન્શનમાં વધારો, પતિ પત્નીને મફત તબીબી સુવિધાનો લાભ અને ઉચ્ચ પેન્શન માટેની ?...
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૫-૨૬ માટે સર્વગ્રાહી વિકાસનું પરિચાયક એવું અત્યાર સુધીનું સૌથી મોટું રૂ. 3,70,250 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું .
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ બજેટ માં ભાવનગરને ધ્યાને લઈને બજેટમાં ભાવનગર ના વિકાસ માટે બજેટ ફાળવેલ છે જેને પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને ભાવનગર પૂર્વ વિસ્તારના ધારાસભ્ય સ?...
અયોધ્યા નગરીમાં શ્રી રામકથા રસપાન કરાવશે રામેશ્વરબાપુ હરિયાણી
અયોધ્યા નગરીમાં રામેશ્વરબાપુ હરિયાણી રામકથા રસપાન કરાવશે. માનસરોવર સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સરયુ મૈયાનાં કિનારે તીર્થસ્થાન અયોધ્યા નગરીમાં રામેશ્વરબાપુ હરિયાણી રામકથા ર?...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં વિવિધ અખાડા સાથે કિન્નર અખાડાનું રહ્યું આકર્ષણ
પ્રયાગરાજમાં સનાતનપર્વ મહાકુંભમેળામાં વિવિધ અખાડા સાથે કિન્નર અખાડાનું આકર્ષણ રહ્યું છે. સંગમક્ષેત્રમાં કુંભનગરીમાં સ્નાન, દર્શન અને પૂજન લાભ ભાવિકો લેતાં રહ્યાં છે. દર બાર વર્ષે અલગ અલ...
નડિયાદ : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુથ સંવાદ કાર્યક્રમ યોજાયો
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુથ સંવાદ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ખાતે નડિયાદના પાંચ પ્રતિષ્ઠિત પ્રેરણાદાયી વ્યક્તિઓને "પંકજ દેસ...
ચકલાસી પો.સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા ચોર આરોપીને ઝડતી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓએ જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા શોધી કાઢવા સારુ ડ્રાઇવ આપેલ હોય જે ડ્રાઇવ સફળ બનાવવા સારૂની સુચ...
શેર બજાર ધડામ, ખુલતાની સાથે આ 10 શેર ગબડી પડ્યાં, રોકાણકારોના કરોડો સ્વાહા
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં શેરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગયા ટ્રેડિંગ સપ્તાહમાં ભારે ઘટાડા બાદ સોમવારે ભાર?...
RBIના પૂર્વ ગવર્નરને બનાવાયા વડાપ્રધાન મોદીના મુખ્ય સચિવ, કેન્દ્ર સરકારે જાહેર કરી નોટિફિકેશન
રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ વડાપ્રધાન મોદીના કાર્યકાળ સાથે જ સમાપ્ત થશે. ડિસેમ્બર 2018માં તેમ?...
પ્રયાગરાજની અસર અયોધ્યામાં! રામ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી, મોડી રાત્રી સુધી ખુલ્લું રહ્યું મંદિર
ભવ્ય-દિવ્ય રામ મંદિરમાં વિરાજમાન રામલલા હવે પહેલાં કરતાં બમણાં લોકોને દર્શન આપી રહ્યાં છે. પ્રયાગરાજ મહાકુંભના વિપરીત પ્રવાહની એટલી અસર થઈ છે કે, ફક્ત મંદિરની નક્કી કરાયેલી દિનચર્યાનું જ ન...