કડોદરામાં હાજરાહજૂર અકળામુખી હનુમાનજી, અગિયારમુખી દાદાની પ્રતિમાનો છે રસપ્રદ ઈતિહાસ
ભારતભરમાં મહાબલી હનુમાનજીની ઉપાસના પ્રાચીનકાલથી ચાલે છે અને હનુમાનજીના અનેક પવિત્ર ધામો દેશના વિવિધ રાજ્યોમાં આવેલાં છે. સુરત જિલ્લાના કડોદરા ખાતે આવેલું અકળામુખી હનુમાનજીનું મંદિર ભક?...
YouTube-OTT પર કડક નિયંત્રણ રહેશે; નવા કાયદા આવશે કે જૂનામાં સુધારો થશે?
માહિતી અને પ્રસારણ મંત્રાલય ડિજિટલ પ્લેટફોર્મ પર અશ્લીલ અને હિંસક સામગ્રીને લઈને નવા કાયદાની જરૂરિયાત પર વિચાર કરી રહ્યું છે. મંત્રાલયે સંસદની એક સમિતિને જણાવ્યું કે સમાજમાં ચિંતા વધી રહ?...
તેલંગાણામાં ટનલ દુર્ઘટના, સુરંગમાં છતનો એક ભાગ ધરાશાયી થતા અનેક શ્રમિકો ફસાયા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ
તેલંગાણામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં એક નિર્માણાધીન ટનલમાં છતનો ભાગ ધરાશાયી થતા મોટી દુર્ઘટના ઘટી છે. રાજ્યના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ની ટનલની છતનો એક ભાગ ધ?...
98 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં બુરખા-દાઢી પર પ્રતિબંધ, પુસ્તકના માધ્યમથી બતાવાશે કેવા કપડાં પહેરવા
98 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ તાજિકિસ્તાને કહ્યું કે, અમે મહિલાઓના કપડા અંગે નવી ગાઇડલાઇન જારી કરવા માટે એક નવું પુસ્તક પ્રકાશિત કરીશું. આ પુસ્તક જુલાઈમાં આવશે અને તેમાં મહિલાઓએ કઈ ઉંમરે, ક?...
મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં ચીફ ગેસ્ટ હશે PM મોદી, તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠી સંસદ
મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામે શુક્રવારે જાહેરાત કરી હતી કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરેશિયસના 57માં રાષ્ટ્રીય દિવસ સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપશે. પીએમ મોદી 11-12 મ?...
દિલ્હીની સત્તાની સીડી, જાણો સચિવાલયમાં સત્તા સમીકરણ કેવી રીતે બદલાય છે
નવી સરકારે દિલ્હીમાં (Delhi) કામકાજ સંભાળી લીધું છે. સરકારના દૃષ્ટિકોણથી, મુખ્યાલય એ યમુના કિનારે ITO પર બનેલું દિલ્હી સચિવાલય છે. સચિવાલયમાં 10 માળ હોવા છતાં આ તમામ માળ પર સત્તાના સમીકરણો બદલાતા રહ...
Delhi માં ભાજપ સરકાર એક્શન મોડમાં, મહોલ્લા ક્લિનિકની તપાસ કરાશે, નામ બદલાશે
દિલ્હીમાં(Delhi)ભાજપ સરકારની એક્શન મોડમાં આવી છે. જેમાં એક તરફ સીએમ રેખા ગુપ્તાએ દિલ્હી વિધાનસભામાં આપે અત્યાર સુધી પેન્ડિંગ રાખેલા કેગના અહેવાલને વિધાનસભામાં જાહેર કરવાની જાહેરાત કરી છે. તો ?...
App Store પરથી દૂર કરાઇ 1.35 લાખ એપ્લિકેશન, Appleની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી
એપલે એક મોટું પગલું ઉઠાવ્યું છે. જેમાં તેના એપ સ્ટોરમાંથી એક લાખથી વધુ એપ્સ દૂર કરવામાં આવી છે. એપ સ્ટોર પર ટ્રાન્સપરન્સીને પ્રોત્સાહન આપવા માટે આવી એપ્સ દૂર કરવામાં આવી છે. એવું કહેવાઈ રહ્ય?...
છૂટાછેડા કેસમાં સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી, લગ્ન નિષ્ફળ જાય તો જીવન સમાપ્ત થતું નથી
લગ્ન પછી દંપતીના (Couple) જીવનમાં ઘણીવાર ઘણી સમસ્યાઓ જોવા મળે છે. આવી પરિસ્થિતિઓમાં, મોટાભાગના લોકો તેમનો ગુસ્સો ગુમાવે છે. જો કે, જો લગ્ન સફળ ન થાય તો તેનો અર્થ એ નથી કે જીવન સમાપ્ત થઈ ગયું છે. આવી સ?...
ત્રીજું વિશ્વયુદ્ધ દૂર નથી, અત્યારે મારા લીધે જ અટક્યું છે: ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી
અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી હતી કે ત્રીજું વિશ્વ યુદ્ધ બહુ દૂર નથી. સાથે તેમ પણ કહ્યું કે તેઓનાં નેતૃત્વ નીચે આવું કશું બની શકશે નહીં. ફ્લોરિડાનાં માયામીમાં એફઆ...