સનાતન ધર્મમાં જ બધાં સમાવિષ્ઠ છે, એટલે સનાતન એ જ શાશ્વત – મોરારિબાપુ
કોટેશ્વર નારાયણ સરોવરમાં રામકથામૃત સાથે ભોજન પ્રસાદ અને શેરડીરસનું ભાવિકો પાન કરી રહ્યાં છે. રામકથા 'માનસ કોટેશ્વર' ગાન કરતાં મોરારિબાપુએ ઈશ્વર તત્ત્વ ચિંતન કરતાં સનાતન ધર્મમાં જ બધાં સમા?...
આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત, આવતીકાલે નાણામંત્રી રજૂ કરશે બજેટ
આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થશે.જેમાં નાણાંકીય વર્ષ 2025-26નું બજેટ,ચાર નવા વિધેયક અને બજેટમાં 10 જેટલી નવી જાહેરાતો કરવામાં આવશે. વિધાનસભાનુ બજેટ સત્ર 38 દિવસનું છે અને તેમાં 10 દિવસ ર...
‘ગુટખા-પાન મસાલાના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ…’ ઝારખંડ સરકારનો મોટો નિર્ણય
ઝારખંડ સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ મોટા નિર્ણયની જાહેરાત કરતા રાજ્યના આરોગ્ય મંત્રી ડૉ. ઇરફાન અંસાર...
PM મોદી અને ઈલોન મસ્કની મુલાકાત બાદ મોટી જાહેરાત, ભારતમાં બમ્પર ભરતી સાથે વિસ્તરણ કરશે ટેસ્લા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન ઈલોન મસ્ક સાથેની બેઠક ફળી છે. વિશ્વની ટોચની બીજા ક્રમની ઈવી કંપની ટેસ્લાના માલિક મસ્કે ભારત માટે વિસ્તરણ યોજના રજૂ કરતાં મોટી સંખ્યામાં ભ?...
બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર માટે Free માં તપાસ થશે, આરોગ્ય મંત્રાલય દ્વારા રાષ્ટ્રવ્યાપી સ્ક્રીનીંગ ઝુંબેશ
કેન્દ્ર સરકારની આ રાષ્ટ્રવ્યાપી સ્ક્રીનીંગ ડ્રાઇવ ભારતના આરોગ્ય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું છે, ખાસ કરીને એનસીડી સામે જાગૃતિ અને નિદાન વધારવા માટે. મુખ્ય મુદ્દાઓ:✅ તારીખ: 20 ફેબ્રુઆરીથી 31 ?...
ચંદ્રયાન-4 મિશન 2027 માં લોન્ચ થશે, આ વખતે ઇસરો કયો કમાલ કરશે?
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) એ ચંદ્રયાન-3 મિશનના ચંદ્ર પર સફળ ઉતરાણ સાથે ઇતિહાસ રચ્યો. આ સફળતા પછી, ઇસરો તેના આગામી મિશન મૂનમાં વ્યસ્ત છે. ચંદ્રયાન-૩ પછી, ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રયાન-૪ મિશન પર સ?...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીતને પ્રધાનમંત્રી મોદીએ બિરદાવી
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ એક નિર્ણાયક વિજય મેળવ્યો છે, જેનાથી રાજ્ય પર તેની રાજકીય પકડ વધુ મજબૂત થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લે?...
PM મોદી દિલ્હીના CM તરીકે કોને પસંદ કરશે? આજે ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય, જાણો રેસમાં કોણ છે આગળ
દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે CM ફેસને લઈ આજે નિર્ણય આવી શકે છે. વાસ્તવમાં દિલ્હીના મુખ્યમંત્રી અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. દિલ્હીના લોકોએ 8 ફેબ્રુ...
નરેન્દ્ર મોદીની પૂર્વ બ્રિટિશ PM ઋષિ સુનક સાથે મુલાકાત, ભારત-યુકે સંબંધો પર કરી ચર્ચા
બ્રિટિશ ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક PM મોદીને મળ્યા છે. આ દરમિયાન ઋષિ સુનકનો પરિવાર પણ હાજર હતો. આ દરમિયાન PM મોદી બધાને મળ્યા. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મીટિંગની તસવીરો શેર કરી છે. આ ?...
આજે શિવાજી જયંતિ, મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજના વારસાની ઉજવણી
19 ફેબ્રુઆરી 2025ના રોજ શિવાજી જયંતિ ઉજવાશે, અને મહારાષ્ટ્રમાં આ તહેવાર વિશેષ ઉત્સાહ અને શ્રદ્ધાથી મનાવવામાં આવશે. શિવાજી મહારાજ માત્ર એક મહાન યોદ્ધા જ નહીં, પણ એક દૂરદર્શી શાસક અને રાષ્ટ્રનિર?...