મોરલીધરની મોરલી તો વાગી રહી છે, આપણે વ્યસ્ત છીએ, એટલે સંભળાતું નથી – ભાઈશ્રી રમેશભાઈ ઓઝાજી
મુરલીધર મંદિર પચ્છેગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાજીએ કહ્યું કે, ભગવાન મોરલીધરની મોરલી તો વાગી રહી છે, આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ, એટલે સંભળાતું નથી. કથામ?...
ઇઝરાયેલમાં મોદીનું અનોખું સ્વાગત : અખબારના પહેલા પેજ પર ‘નમસ્તે’, ઇઝરાયેલમાં ‘મોદી-મોદી’ના નારા
નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરી, 2026ના રોજ બે દિવસીય સત્તાવાર મુલાકાતે ઇઝરાયેલ જવા રવાના થયા છે. વર્ષ 2017માં ઈઝરાયેલની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીની આ બીજી ઐતિહાસિક મુ?...
ભારતીયો માટે મોટી રાહત, યુનાઇટેડ કિંગડમમાં આજથી ઈ-વિઝા સિસ્ટમ લાગુ
બ્રિટન જવાની તૈયારી કરી રહેલા ભારતીયો માટે સારા સમાચાર છે. UK Visas and Immigration (UKVI) દ્વારા હવે વિઝા સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દેવામાં આવી છે. અત્યાર સુધી જે પરંપરાગત રીતે પાસપોર્ટ પર વિઝા સ્ટીકર...
ગુજરાતમાં સરકારી નોકરીઓનો મેગા પ્લાન, 10 વર્ષમાં 2.10 લાખ ભરતી કરશે સરકાર
ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન ગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુવાનો માટે મોટી રોજગારી જાહેરાત કરવામાં આવી છે. ગૃહમાં માહિતી આપતા મંત્રી ઈશ્વરસિંહ પટેલએ જણાવ્યું હતું કે રાજ્યની વહીવટ?...
દેવ ધામણ માલ ખાતે 17મો વાર્ષિક કાર્યક્રમ અને હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું
દેવ ધામણ માલ ખાતે આજે 17મો વાર્ષિક કાર્યક્રમ તથા હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું હતું. કાર્યક્રમમાં સાત પુડંચેલ વિસ્તાર સહિત આજુબાજુના ગામોમાંથી હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત ?...
25-26 ફેબ્રુઆરીએ ઇઝરાયેલ યાત્રાએ જશે વડા પ્રધાન મોદી, પીએમ નેતન્યાહુ સાથે મુલાકાત
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ફેબ્રુઆરી 2026 દરમિયાન બે દિવસીય સત્તાવાર મુલાકાતે ઇઝરાયેલ જઈ રહ્યા છે. ઇઝરાયેલના પીએમ નેતન્યાહુના આમંત્રણ પર યોજાઈ રહેલી આ મુલાકાતને બંને દેશો વચ્ચેના...
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો : ‘ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં અટકાવ્યું, નહીં તો કરોડો લોકોના જીવ ગયા હોત’
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ તેમના બીજા કાર્યકાળના પ્રથમ ‘State of the Union’ સંબોધનમાં અર્થતંત્ર, ટેરિફ નીતિ અને વૈશ્વિક સુરક્ષા મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું. સંસદને સંબોધિત કરતા ટ્રમ્પે મોટો ?...
ભારતમાં હવે સીમ કાર્ડ વિના વોટ્સએપ નહીં ચાલે, કમ્પ્યુટર પર 6 કલાકે ઓટો-લોગઆઉટ
દેશમાં વધતા સાયબર ફ્રોડને રોકવા માટે કેન્દ્ર સરકારે મેસેજિંગ એપ્સ માટે મહત્વપૂર્ણ નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. માર્ચ 2026થી WhatsApp, Telegram અને Signal જેવી એપ્લિકેશન્સ માટે SIM Binding નિયમ ફરજિયાત બનાવવામ?...
અલ્લાહાબાદ હાઈકોર્ટ : આંતરધર્મીય લિવ ઈન રિલેશનશિપ ગુનો નથી, ધર્માંતરણ વિરોધી કાયદો તેને રોકતો નથી
આંતરધર્મીય સંબંધો અને લિવ-ઈન રિલેશનશિપ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અલ્લાહાબાદ હાઈકોર્ટએ એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે Uttar Pradesh Prohibition of Unlawful Conversion of Religion Act, 2021 હેઠળ આંતરધર્મીય ?...
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : હવે ‘કેરળ’ નહીં, રાજ્યને ‘કેરલમ’ તરીકે ઓળખાશે
કેન્દ્ર સરકારે દક્ષિણ ભારતના રાજ્ય Keralaનું નામ બદલીને ‘Keralam’ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણય સેવા તીર્થ કેબિનેટની પ્રથમ બેઠક દરમિયાન લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મ?...