બે દિવસીય સુમિટોમો એકસેલ એક્સપ્રેશન-૨૦૨૪ કાર્યક્રમ શિશુવિહાર સંસ્થા ખાતે યોજાયો.
સુમીટોમો કેમિકલ ઈન્ડિયા લી., ભાવનગર દ્વારા આજરોજ શિશુવિહાર સંસ્થા ખાતે સુમિટોમો એકસેલ એક્સપ્રેશન ૨૦૨૪ અંતર્ગત નીચે મુજબની જુદી જુદી સ્પર્ધાઓ યોજાય ગઈ તા.૦૭.૧૨.૨૦૨૪ ના રોજ ફીલ્મીગીત (કરાઓક...
વિદેશી રોકાણકારો માટે ભારત વૈશ્વિક સ્તરે બન્યું ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન, આંકડો 85 લાખ કરોડને પાર
ભારતીય અર્થવ્યવસ્થા પર દુનિયાનો ભરોસો વધતો જાય છે. વર્ષ 2000 પછી ખાસ કરીને વિદેશી રોકાણકારોનો ઝુકાવ વધ્યો છે. કોવિડ પછીના 2 વર્ષને બાદ કરી તો પ્રત્યક્ષ વિદેશી નિવેશ (FDI) ના મામલામાં ભારતની જોળી ભ?...
IRCTC નું સર્વર ડાઉન, ટિકિટ બુકિંગ ન થતાં મુસાફરોને હાલાકી
IRCTC દ્વારા જાહેર કરાયેલ આ ઘોષણાએ રેલવે મુસાફરો માટે અનુકૂળતા પર અસર કરી છે, ખાસ કરીને તત્કાલ ટિકિટ બુકિંગ કરનારાઓ માટે, કારણ કે આ સમયે સાઈટની ઉપલબ્ધતા ખાસ મહત્વ ધરાવે છે. મહત્વપૂર્ણ વિગતો: જ?...
બીજા ત્રિમાસિકગાળામાં જીડીપીનો ઘટાડો ત્રીજા ત્રિમાસિકગાળામાં સરભર થશે: સીતારમણ
વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકગાળામાં (જુલાઈ-સપ્ટેમ્બર) જીડીપીના વૃદ્ધિ દરમાં ઘટાડા પર નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની ટિપ્પણી ભારતની આર્થિક સ્થિતિમાં આવનારા સુધારા તરફ સંકેત આપે...
દિલ્હીની 40 સ્કૂલોને અપાઇ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મેઇલ આવતા જ ફાયર ટીમથી લઇને પોલીસ વિભાગ થયો દોડતો
દિલ્હીની બે મોટી સ્કૂલો સહિત 40 સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળવાને કારણે હોબાળો મચી ગયો. દિલ્હીની DPS આરકે પુરમ અને પશ્ચિમ વિહારની જીડી ગોએન્કા સ્કૂલને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા. સવા?...
UPમાં યોજાનાર મહાકુંભને લઇ 45 દિવસમાં દોડશે 13000 ટ્રેન, ગુજરાતમાંથી પણ આટલી ટ્રેનો જશે
આ વર્ષે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ સ્થાન પર મહાકુંભ યોજાશે, જે 13 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થઈને 26 ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ થશે. આસ્થાના સૌથી મોટા મેળાવડા મહાક...
સુરતમાં ધર્મ બદલવા દબાણ, ૪૦ લાખ પડાવી વિધર્મી આફ્રિકા નાસ્યો
ડિંડોલીમાં રહેતી મહિલાનું લગ્નના નામે ૧૧ વર્ષ યૌનશોષણ કરી વિધર્મી યુવક રૂ. ૪૦ લાખ પડાવી પરિવાર સાથે આફ્રિકા ભાગી ગયો હતો. બેંકની નોકરી વેળા મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી રાંદેરના સમીર ઐય...
શેર માર્કેટમાં રોકાણ કરતાં લોકો ચેતજો! SEBIએ આપી ચેતવણી, આ ભૂલ કરી તો થશે મોટું નુકસાન
માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ શેરબજારમાં રોકાણ કરનારાઓને ચેતવણી આપી છે. સેબીએ કહ્યું કે, રોકાણકારોએ નૉન-રજિસ્ટર્ડ ઓનલાઇન પ્લેટફોર્મથી બચવું જોઈએ, જે ...
હવે મળશે Ayodhya રામમંદિર આકાશી દર્શનનો લાભ; જાણી લો કેટલું ચૂકકવું પડશે ભાડુ
અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો હવાઈ નજારો જોવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં રામ મંદિરના હવાઈ દર્શન કરાવવાનો નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકાર હેલિકોપ?...
પાલનપુર ખાતેથી “પ્રોજેક્ટ સપનું” કાર્યક્રમ લોન્ચ કરાયો
ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે તે અર્થે સાયકોમેટ્રિક ટેસ્ટનો પ્રારંભ કરાયો જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાલનપુરના સંયુક?...