થરાદ ખાતે બનાસકાંઠા વન વિભાગ દ્વારા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં 15000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા
એક વૃક્ષ માં કે નામ ના સંક્લ્પને લઇને આજ રોજ શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ સેવા સમિતિ ટ્રસ્ટ થરાદ સંચાલિત સાર્વજનિક સ્મશાન ગૃહ થરાદ ખાતે શ્રી સચ્ચિદાનંદ ટ્રસ્ટ સેવા સમિતિ તથા સામાજિક વન?...
સૈફુલ્લાહ બાવાના કબ્રસ્તાનમાં ઉમરેઠ પીએસઆઇ ની ઉપસ્થિતિમાં થયો વૃક્ષારોપણ કાર્યક્રમ
ઉમરેઠ ખાતે પીએસઆઇ પાવરા સાહેબનાં દિશાસૂચન મુબજ સૈફુલ્લાહ કબ્રસ્તાનમાં કબ્રસ્તાન નાં ટ્રસ્ટી અને મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સ્વચ્છતા અને વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ થયો. આ કાર્યક્રમમાં ટ્?...
પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
બાળકોમાં પર્યાવરણ જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જેમાં વિવિધ વૃક્ષોના કુલ 200 છોડ વાવવામાં આવ્યા. આ પ્રસંગે કપડવંજ ધા...
નડિયાદ ખેડા જિલ્લા સો મિલ ઓનર્સ એસોસિએશન દ્વારા નડિયાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
નડિયાદ ખેડા જિલ્લા સો મિલ ઓનર્સ એસોસિએશન દ્વારા સામાજિક વનીકરણ રેન્જ નડિયાદના સહયોગથી ઉમા મંગલ ભવન, મંજીપૂરા ચોકડી પાસે નડિયાદ ખાતે 25મો વૃક્ષારોપણ કાર્યક્રમ તથા વિના મૂલ્યે રોપ વિતરણ કાર્...