અમદાવાદમાં ‘મિશન 5 મિલિયન ટ્રી’નો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કરીને આપ્યો હરિયાળા શહેરનો સંદેશ
વિશ્વ પર્યાવરણ દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સં...
અદાણી ગ્રુપે અપનાવ્યો TNFD ફ્રેમવર્ક, 2.70 કરોડ વૃક્ષોથી બાયોડાયવર્સિટી સંરક્ષણનો લક્ષ્ય
ભારતના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી ડેવલપર અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ પોતાની સ્થિરતા અને પર્યાવરણ સંરક્ષણ પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા માટે નેચર-રિલેટેડ ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર્સ (TNFD)...
વૃક્ષોને રક્ષાબંધન કરી પર્યાવરણ સુરક્ષાની ભાવના વ્યક્ત કરતાં વિશ્વાનંદ માતાજી
રક્ષાબંધન પર્વ પ્રસંગે શિવકુંજ આશ્રમ જાળિયામાં પ્રેરક ઉપક્રમ યોજાયો. વૃક્ષોને રક્ષાબંધન કરી પર્યાવરણ સુરક્ષાની ભાવના વ્યક્ત કરતાં વિશ્વાનંદ માતાજીએ આ કાર્ય પ્રભુનું કાર્ય ગણાવ્યું છે. ...
થરાદ ખાતે બનાસકાંઠા વન વિભાગ દ્વારા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં 15000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા
એક વૃક્ષ માં કે નામ ના સંક્લ્પને લઇને આજ રોજ શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ સેવા સમિતિ ટ્રસ્ટ થરાદ સંચાલિત સાર્વજનિક સ્મશાન ગૃહ થરાદ ખાતે શ્રી સચ્ચિદાનંદ ટ્રસ્ટ સેવા સમિતિ તથા સામાજિક વન?...
માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
ભાવનગર વિમાન મથક પર વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે મોરારિબાપુનાં હસ્તે થયેલ વૃક્ષારોપણ સાથે જ વૃક્ષારોપણ અભિયાન વિસ્તર્યું છે. કથા દ્વારા સનાતન માનસિક શીતળતા આપી રહેલ મોરારિબાપુ પર્યાવરણ ?...