જનજાતિ ગૌરવના પ્રેરણાસ્રોત ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિએ આદિજાતિ મંત્રી નરેશ પટેલ સહિત મહાનુભાવોએ ગાંધીનગર ખાતે આપી ભાવભીની પુષ્પાંજલિ
દેશના આદિવાસી સમાજના ગૌરવ અને સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી યોદ્ધા બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે આજે બિરસા મુંડા ભવન, ગાંધીનગર ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....
દાહોદ જિલ્લાના છાપરી, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તથા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેરસભાને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
આદિવાસીઓનો ભવ્ય ઇતિહાસ અને યોગદાનને ભૂલાવવાનો પ્રયાસ કરનારી કોંગ્રેસ આજે આદિવાસીઓના મસીહા બનવાનો ઢોંગ કરી રહી છે : હર્ષભાઈ સંઘવી કોંગ્રેસે આદિવાસીઓનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કર્યો જ્?...
૧૫મી ફેબ્રુઆરીએ નાના બંધારપાડા (ગીધમાળી આયા ડુંગર) ખાતે આદિવાસી સમાજ દ્વારા ‘હિજરી’ પદયાત્રાનું આયોજન
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં નાના બંધારપાડા ખાતે ( ગીધમાળી આયા ડુંગર) પર આગામી ૧૫ ફેબ્રુઆરીના રોજ આદિવાસી સમાજની પરંપરાગત આસ્થાના પ્રતીક સમાન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 'દેવ બિર...
વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહામંત્રી માનનીય શ્રી મિલનજી પરાંડે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે
વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહામંત્રી માનનીય શ્રી મિલનજી પરાંડે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે, આજે કર્ણાવતી ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં મુખ્યત્વે કુંભમેળા સંદર્ભે તેમ...
દેડિયાપાડા તાલુકાના ચીકદા અને સાગબારાના કોલવાણ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
નર્મદા જિલ્લામાં ૧૦ મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ સંપન્ન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે તા.૧૭મી સપ્ટેમ્બર-૨૦૨૪થી શરૂ થયેલા ૧૦ મા તબક્કાના સેવાસેતુ કાર્યક્રના ભાગરૂપે નર?...
તાપી જિલ્લાનાં આદીવાસી સમાજ અને સનાતન ધર્મના લોકો દ્વારા વ્યારાનાં ગોવાળદેવથી સોનગઢ ખાતે આવેલ કણીકંસારી માતના મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
તાપી જિલ્લાનાં આદીવાસી સમાજ અને સનતાન ધર્મના લોકો દ્વારા વ્યારાનાં ગોવાળદેવથી સોનગઢ ખાતે આવેલ કણીકંસારી માતના મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તાપી જિલ્લાના સનાતન ધર્મ પ્ર?...