‘મરાઠા અનામત અંગે તમામ પક્ષો સહમત પણ થોડોક સમય લાગશે’ સર્વપક્ષીય બેઠક બાદ શિંદેનું નિવેદન
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગ સાથે સતત દેખાવો થઈ રહ્યા છે. નાંદેડ જિલ્લાના પોલીસ સુપ્રીન્ટેડન્ટ શ્રીકૃષ્ણ કોકાટે મરાઠા અનામતની માગ કરતા આંદોલનકારીઓ દ્વારા કરાયેલા પથ્થરમારા દરમિયાન ઘ...
31 ડિસેમ્બરે શિંદે સરકારની થશે વિદાય? જાણો ઉદ્ધવ ઠાકરેએ કેમ કર્યો આ દાવો
મહારાષ્ટ્રમાં રાજકારણ ધીરે ધીરે ફરી એકવાર ગરમાઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને આદેશ આપ્યો છે કે તે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની અયોગ્યતાને લઈ...
48 સાંસદોએ રાજીનામું આપીને એકતા બતાવવી જોઈએ, ઉદ્ધવ ઠાકરેની મોટી માંગ
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે અનામતને લઈને મરાઠા સમુદાયની બેઠક યોજી હતી. આ બેઠકમાં મરાઠા અનામત અને રાજ્યની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. તે સમયે બંને નાયબ મુખ્યમંત્રી બેઠકમાં ન હતા. એ?...
‘ધારાસભ્યોની અયોગ્યતા મામલે ચૂંટણી પહેલાં નિર્ણય લો’, મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરને સુપ્રીમનું અલ્ટીમેટમ
સુપ્રીમકોર્ટે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ (Shiv sena UBT) અને એનસીપી (NCP)ના શરદ પવારની અરજીઓ પર આજે સુનાવણી હાથ ધરી હતી. અરજીમાં કોર્ટને મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને કેટલાક ધારાસભ્યો સામેની અયોગ્યતા...