48 સાંસદોએ રાજીનામું આપીને એકતા બતાવવી જોઈએ, ઉદ્ધવ ઠાકરેની મોટી માંગ
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે અનામતને લઈને મરાઠા સમુદાયની બેઠક યોજી હતી. આ બેઠકમાં મરાઠા અનામત અને રાજ્યની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. તે સમયે બંને નાયબ મુખ્યમંત્રી બેઠકમાં ન હતા. એ?...
‘ધારાસભ્યોની અયોગ્યતા મામલે ચૂંટણી પહેલાં નિર્ણય લો’, મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરને સુપ્રીમનું અલ્ટીમેટમ
સુપ્રીમકોર્ટે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ (Shiv sena UBT) અને એનસીપી (NCP)ના શરદ પવારની અરજીઓ પર આજે સુનાવણી હાથ ધરી હતી. અરજીમાં કોર્ટને મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને કેટલાક ધારાસભ્યો સામેની અયોગ્યતા...