46 વર્ષ જૂની ‘અટલ’ ભવિષ્યવાણી સાચી ઠરી! મહારાષ્ટ્રના સ્થાનિક એકમોમાં પણ ‘કમળ’ ખીલ્યું
અંધારું દૂર થશે, સૂરજ ઉગશે, કમળ ખીલશે—46 વર્ષ પહેલા મુંબઈમાં અરબ સાગરના કિનારે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધિવેશનમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કરેલી આ ભવિષ્યવાણી આજે મહારાષ્ટ્રન?...
BMC ચૂંટણીમાં મહાયુતિનો દબદબો, મુંબઈના લોકોએ ઠાકરે બંધુઓને કેમ અલવિદા કહ્યું? પાંચ મોટા કારણો જાણો
૨૦૨૬ ની બીએમસી ચૂંટણીમાં મહાયુતિનો વિજય ફક્ત ચૂંટણીલક્ષી સફળતા નથી, પરંતુ તેને મુંબઈના રાજકારણમાં એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. દાયકાઓથી, મુંબઈનું રાજકારણ "મરાઠી ઓળખ" અને ભાવનાત્મક...
મહારાષ્ટ્રમાં વગર ચૂંટણીએ મહાયુતિના 68 ઉમેદવારોની જીત, સૌથી વધુ ભાજપના
મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરીએ યોજાનારી વિવિધ નગરપાલિકા ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિને પ્રારંભિક ભારી ફાયદો મળ્યો છે. નામાંકન પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ પહેલા વિપક્ષી ઉમેદવારોએ પોતાનુ...
ભાષાવિવાદ વચ્ચે મહારાષ્ટ્રમાં એકમંચ પર દેખાયા ઠાકરેબંધુ, મનસે અને શિવસેનાની (UBT) સંયુક્ત રેલી
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદના સંદર્ભમાં શનિવાર, 5 જુલાઈ 2025ના રોજ એક ઐતિહાસિક દૃશ્ય સર્જાયું, જ્યારે લગભગ વીસ વર્ષ પછી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને મહારા?...
MVA ગઠબંધનમાં બેઠકોને લઈને બની સંમતિ, જાણો કયો પક્ષ કેટલી બેઠકો પર લડશે
લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રથી એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં MVA એટલે કે મહા વિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે સીટની વહેંચણી પર વાતચીત થઈ છે. મહારાષ્ટ?...
શિવસેનાની યાદી આવતા જ I.N.D.I.A. ગઠબંધનમાં તિરાડના સંકેત! કોંગ્રેસ ફરી મોઢું જોતી રહી ગઇ
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતાવાળી શિવસેનાએ લોકસભા ચૂંટણી માટે 16 બેઠકો પર ઉમેદવારોના નામનું એલાન કરી દીધુ છે. આમાં ઘણી એવી બેઠકો પણ છે જ્યાં કોંગ્રેસ પોતાની દાવેદારી રજૂ કરતી આવી ર?...
મહારાષ્ટ્રમાં ઉદ્ધવની શિવસેનાએ લોકસભા માટે કમર કસી, 16 ઉમેદવારોની પહેલી યાદી કરી જાહેર
લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. અગાઉ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ ઉમેદવારોની છ ય?...
ઉદ્ધવ જૂથને મોટો ઝટકો, એકનાથ શિંદેના પક્ષમાં આવ્યો ચુકાદો, સ્પીકરે જાણો શું-શું કહ્યું
મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર આજે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યો વિરૂદ્ધ અયોગ્યતા મામલે ચુકાદો આવી ચૂક્યો છે. જેમાં ઉદ્ધવ જૂથને ઝટકો લાગ્યો છે અને શિંદે જૂથના પક્ષમાં ચ...
ઓવૈસીએ કહ્યું ‘આ નિર્ણયથી અમે અસંતુષ્ટ’, તો ઉદ્ધવ ઠાકરે બોલ્યા ‘જો PoK આવી જાય તો પૂરા કાશ્મીરમાં…’, 370ના સુપ્રીમ નિર્ણય પર દિગ્ગજોની પ્રતિક્રિયા
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું PM મોદીએ સ્વાગત કર્યું છે. PM મોદીએ સોમવારે #NayaJammuKashmir હેશટેગ સાથે ટ્વિટ કરીને કહ્યું કે, કલમ 370 નાબૂદ કરવા અંગેનો સુપ્રીમ કોર્ટનો આજનો નિર્ણય ?...
શિવસેના MLAને ગેરલાયક ઠેરવવાનો કેસ: સતત ત્રીજા દિવસે સુનાવણી, શિંદે જૂથના વકીલે પૂછ્યા અનેક સવાલ
મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલાની સુનાવણી ગુરુવારે સતત ત્રીજા દિવસે ચાલી હતી. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સવારે 11 વાગ્યે વિધાન ભવનમાં સુનાવણી શરૂ કરી હત?...