વરસાદ લાવવા ઢૂંઢિયાદેવ પર પાણી રેડવાની અનોખી લોકપરંપરા
વરસાદ લાવવા ઢૂંઢિયાદેવ પર પાણી રેડવાની અનોખી લોકપરંપરા રહેલી છે. જાળિયા ગામે કન્યાઓ દ્વારા આસ્થાભેર આ આયોજન થયેલું. પ્રકૃતિની ઉપાસના સાથે તેની કૃપા મળતી રહે તે માટે આપણી અનેક પરંપરાઓ સાથે...
દર્દી નારાયણની વિનામૂલ્યે વિરાટ સેવા સારવાર થઈ રહી છે, ગોહિલવાડનાં નાનકડાં ટીંબી ગામમાં
'હે માનવ ! તું સાચો માનવ ક્યારે બનીશ? જ્યારે તારું દિલ દુઃખીને જોઈને કરુણિત બનશે ત્યારે.' - આ સંદેશ સાથે સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ પ્રેરિત આરોગ્ય સંસ્થામાં દર્દી નારાયણની સંપૂર્ણ ર?...
જાળિયા પ્રાથમિક શાળામાં ચકલી દિવસ ઉજવાયો
ચકલી દિવસ પ્રસંગે ઉમરાળા તાલુકાનાં જાળિયા ગામની પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી. સ્વર્ગસ્થ જયેશભાઈ મોરડિયાનાં સ્મરણાર્થે દાતા ખીમજીભાઈ મોરડિયાની ઉપસ્થિતિમાં મંથનભાઈ મોરડિયા અને ક?...