ભારતમાં 1 એપ્રિલ 2026થી ડિજિટલ વસતી ગણતરીનો પ્રારંભ, નોટિફિકેશન જાહેર
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે બુધવારે ઐતિહાસિક ‘વસતી ગણતરી 2027’ના પ્રથમ તબક્કા માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડી દીધું છે. આ વસતી ગણતરી ભારતની પહેલી સંપૂર્ણપણે ડિજિટલ વસતી ગણતરી હશે, જેની ...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 20 વર્ષ પછી પોતાના શિક્ષકને મળ્યા, ભાવુક દ્રશ્યો સર્જાયા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગુરુવારે પોતાના બાળપણના શિક્ષક જીવણભાઈ પટેલને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. આ મુલાકાત લગભગ અડધો કલાક ચાલી, જેમાં બંનેએ જૂના દિવસોની યાદો તાજી કરી. અમિતભાઈ શ...
અમિત શાહ ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા
અમિત શાહ મંગળવારે ભારતના સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી તરીકે સેવા આપનારા નેતાઓ બન્યા. ૩૦ મે ૨૦૧૯ ના રોજ કાર્યભાર સંભાળ્યા પછી ૨૨૫૮ દિવસ કાર્યભાર સંભાળ્યા બાદ, શાહે હવે ભાજપના વરિષ્ઠ નેતા લા?...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવશે ગુજરાત, શિક્ષણલક્ષી ત્રણ કાર્યક્રમોમાં આપશે હાજરી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવવાના છે. આવતીકાલથી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. તેઓ આવતીકાલે અલગ અલગ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. સાથે જ લોકસભા ચૂંટણીને...
વિપક્ષના OBC કાર્ડનો ભાજપે શોધી કાઢ્યો રસ્તો, 2024 જીતવા માટે અમિત શાહે બનાવી ‘સ્પેશિયલ 24ની ટીમ
હાલમાં વિપક્ષી દળ 2024ની ચૂંટણી જીતવા માટે ઓબીસી કાર્ડની રમત રમી રહ્યું છે. ત્યારે હવે ભાજપે પણ તેની સામે રસ્તો શોધી કાઢ્યો છે. જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને કોંગ્રેસ જે રીતે માહોલ ઉભો કરી રહ્?...
કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આવશે અમદાવાદના પ્રવાસે, વિવિધ વિકાસ કામોનું કરશે લોકાર્પણ, જાણો વિગત
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આગામી ત્રણ દિવસ અમદાવાદ પ્રવાસે આવશે. 29મી રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. 30 મી તારીખે ચાર તળાવ ભાડજ, ઓગણજ, સરખેજ, જગતપુરમાં વિવિધ વિકાસના કામોનું લોકપ...