તો ટોલટેક્સ જલદી જ ખતમ થઈ જશે? નીતિન ગડકરીએ દેશમાં મોટા ફેરફારના આપ્યા સંકેત
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશમાં મોટા ફેરફારના સંકેત આપ્યા છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ટોલટેક્સથી પણ રાહત આપવા જઈ રહી છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ટ...
શું ટોલ ટેક્સ સસ્તો થશે? નીતિન ગડકરીના નિવેદને જગાવી ચર્ચા
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટૂંક સમયમાં નવી ટોલ નીતિ લાગુ કરવાની વાત કરી છે. નવી નીતિ અને નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ હાઇવેની સુવિધાને વધુ અદ્યતન બનાવશે એટલું જ નહ...
ખરાબ રસ્તાનું નિર્માણ બિનજામીનપાત્ર ગુનો બને, આકરી સજા થવી જોઈએઃ નીતિન ગડકરી
કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માર્ગ નિર્માણની ગુણવત્તા અંગે કડક અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો છે. ગુરુવારે, વેપાર અને ઉદ્યોગ સંગઠન સીઆઈઆઈ (CII) દ્વારા આયોજિત એક કાર્ય?...
રોજરોજ ટોલ ટેક્સ ભરવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, મંથલી, એન્યુઅલ પાસની ગડકરીની યોજના
કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન પ્રધાન નીતીન ગડકરીએ ટોલ કલેક્શન પદ્ધતિમાં મોટા ફેરફાર અંગે મહત્વની જાહેરાત કરી છે. ગડકરીએ જણાવ્યું છે કે ખાનગી વાહનો માટે મન્થલી અને એન્યુઅલ પાસ સિસ્ટમ શર?...
માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડનારાને રૂ. 25000નું ઈનામ, ગડકરીની જાહેરાત
કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતોમાં ઘાયલોને તાત્કાલિક મદદ પૂરી પાડનારા સેવાભાવીઓને બિરદાવવા માટેની યોજનાને વધુ પ્રોત્સાહક બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં ભર્યું છે. કેન્રીય માર્ગ પરિવહન મંત?...
માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને મળશે કેશલેસ ટ્રીટમેન્ટ, નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશભરમાં માર્ગ અકસ્માતનો ભોગ બનનારા લોકો માટે કેશલેસ ટ્રીટમેન્ટ (મફત સારવાર) યોજના જાહેર કરી છે. જે હેઠળ સરકાર માર્ગ અકસ્માતના પીડિતોને સાત દિવસ મફ...
વિશ્વ સંમેલનમાં મારે મોઢું છુપાવવું પડે છે: નીતિન ગડકરીએ સડક દુર્ઘટના મુદ્દે સંસદમાં આપ્યો જવાબ
કેન્દ્રીય માર્ગ-પરિહન મંત્રી નીતિન ગડકરીએ ગુરૂવારે લોકસભામાં કહ્યું કે, માર્ગ અકસ્માતને લઈને ભારતનો રેકોર્ડ એટલો ખરાબ છે કે, મારે વિશ્વ સંમેલનોમાં મોઢું સંતાડવું પડે છે. સંસદમાં પ્રશ્નકા?...
રોડ કોન્ટ્રાક્ટર યોગ્ય કામ નહીં કરે તો તેમના પર બુલડોઝર ફેરવવામાં આવશે, નીતિન ગડકરીની ફરી ચેતવણી
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુણવત્તા અને સમયમર્યાદા માટે અત્યંત ગંભીર છે. તેમના "બુલડોઝર" વાક્યનો ઉપયો...
પેટ્રોલ પંપો પર હવે આ સુવિધાઓ પણ મળશે, કેન્દ્રીય મંત્રી ગડકરીએ કર્યું એલાન
લોકોને પેટ્રોલ પંપો પર કેટલીક સુવિધાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે એક મોટી યોજનાનો આજથી અમલ શરુ કરી દીધો છે જેથી કરીને વાહન ચાલકોની યાત્રા આરામદાયક રહે અને તેને કોઈ અગવડનો સામનો ન કરવો પડે...
પાન અને ગુટખા ખાધા પછી રસ્તા પર થૂંકનારા લોકોની તસવીરો અખબારોમાં પ્રકાશિત’, નીતિન ગડકરીએ કેમ કહ્યું આવું?
પાન મસાલા, ગુટખા ખાનારા અને રસ્તા પર થૂંકનારાઓ સાથે વ્યવહાર કરવા માટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારે એક અનોખો વિચાર આપ્યો. ગડકરીએ કહ્યું કે જે લોકો પાન-મસાલા અને ગુટ?...