1 મેથી બંધ નહીં થાય FASTag સુવિધા, સરકારે GPS ટોલ કલેક્શનના અહેવાલો પર આપી સ્પષ્ટતા
માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે સત્તાવાર ધોરણે 1 મે, 2025થી FASTag સુવિધાઓ બંધ થઈ જવાની તેમજ તેના સ્થાને સેટેલાઈટ આધારિત જીપીએસ ટોલ કલેક્શનના અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે. મંત્રાલયે છેલ્લા ઘ...
હવે હાઈવે પર નહીં હોય ટોલ પ્લાઝા, 1 મેથી અવકાશી ટેકનોલોજીથી કપાશે પૈસા, સિસ્ટમ જોરદાર
નવી ટોલ નીતિને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું કે, ભારત સરકાર આગામી 15 દિવસમાં નવી ટોલ નીતિ લાવવા જઈ રહી છે. આ નીતિ દે...
૧૫ દિવસમાં શરૂ થશે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ, ટોલ પ્લાઝા પર ઊભા રહેવાની ઝંઝટ થશે દૂર
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશના હાઇવે પર મુસાફરી કરતા લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી ૧૫ દિવસમાં સેટેલાઇટ આધારિત ટોલ વસૂલાત સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ નવી સિ...
શું ટોલ ટેક્સમાં મળશે કોઈ રાહત?, નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે જણાવ્યું હતું કે સરકાર એક નવી ટોલ ટેક્સ સિસ્ટમ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે "અમે એક એવી ?...
શિવાજી મહારાજ 100% સેક્યુલર હતા, ક્યારેય કોઈ મસ્જિદ પર હુમલો નહોતો કર્યો: નીતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ છત્રપતિ શિવાજી મહારાજને 100% સેક્યુલર એટલે કે ધર્મનિરપેક્ષ શાસક ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, 'શિવાજી મહારાજ ધર્મનિરપેક્ષ મૂલ્યોમાં માનનારા શા...
જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બન્યું : ગડકરીનો દાવો
દેશમાં ઈલેક્ટ્રિક વાહનો (EV)નું વેચાણ વધારવા માટે કેન્દ્ર સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. સરકાર છેલ્લા થોડા વર્ષોથી લોકોને EV ખરીદવા માટે ઘણું પ્રોત્સાહન આપતી રહી છે. આ સાથે જ ટેકનોલોજી પણ ઘણી આગ...
હવે બદલાઇ જશે રસ્તાઓની સૂરત! કરોડોના ખર્ચે ભારતમાં બનશે 25000 કિમીના ફોરલેન હાઇવે
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે દેશમાં 25,000 કિલોમીટરના બે-લેન હાઇવેને ચાર-લેનમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો ખર્ચ 10 લાખ કરોડ રૂપિયા થશે. આનાથી મ...
30 ટકા સુધીના રૂપિયા બચશે કાર રિપેરિંગમાં, જો સત્ય ઠરી નીતિન ગડકરીની આ વાત
કારની રિપેરિંગ કોસ્ટ થોડી ઘટી શકે છે. ઘણા કિસ્સાઓમાં, રિપેરિંગ ખર્ચમાં 30 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં જ એક એવી વાત કહી છે, જે જો સાચી થઈ ગઈ તો સામાન્ય ગ્ર?...
ટોલ ઓપરેટરોને જેલમાં મોકલીશું, મારા વિભાગમાં તમને ભૂલ લાગે તો મને પણ છોડશો નહી-નીતિન ગડકરી
એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએજણાવ્યું હતું કે તમને જો મારા વિભાગમાં કોઈપણ ભૂલ લાગે તો મને પણ છોડશો નહી,. તેમણે ટોલ ઓપરેટરોને ચેતવણી આપતા કહ્યું હતું કે જો તેઓ ગેરરીતિ આચરશે તો તેમને જેલમાં ધ?...
‘6 મહિનામાં પેટ્રોલ ગાડીઓ જેટલી કિંમતે વેચાશે ઈલેક્ટ્રિક વ્હિકલ…’ નીતિન ગડકરીની મોટી જાહેરાત
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું કે આગામી 6 મહિનામાં દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનો (EVs) ના ભાવ પેટ્રોલ વાહનો જેટલા જ થઈ જશે. નીતિન ગડકરીએ 32મા કન્...