હવે કાર માલિકોએ 20 કિ.મી. સુધી નહીં ભરવો પડે ટોલ ટેક્સ, નીતિન ગડકરીએ આપ્યા ખુશખબર
કેન્દ્ર સરકાર હાઇવે અને એક્સપ્રેસ વે પર અંતર પ્રમાણે ટોલની નીતિ પર એક કદમ આગળ વધી રહી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે "ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) નો ઉપયોગ કરતા...
ઈલેક્ટ્રિક વાહન લેવાનું વિચારતા હોવ તો આટલું જાણી લેજો: ગડકરીએ કિંમતને લઈને આપ્યું મોટું નિવેદન
ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની માગ ઝડપથી વધી રહી છે. સરકાર પણ સતત આ વાહન પર પોતાનું ફોકસ કરી રહી છે. તેને ધ્યાનમાં રાખીને હવે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદ?...
‘હવે EV ઉત્પાદકોને સબસિડી આપવાની જરૂર નથી’, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) નિર્માતાઓને સરકાર તરફથી મળતી સબસિડીને લઈને મોટું નિવેદન આપ્યું છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટરે કહ્યું છે કે ઈવી ઉત્પાદકોને સબસ...
સ્ટીલની બનાવી હોત તો…’ શિવાજીની પ્રતિમા તૂટી પડવાથી ફસાયેલા ભાજપને ગડકરીની શીખામણ
સિંધુદુર્ગમાં સ્થિત છત્રપતિ શિવાજીની પ્રતિમા તૂટી પડવાથી રાજકારણ ગરમાયુ છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં આ એક મોટો મુદ્દો બની ગયો છે. ચૂંટણી પહેલા જ આ ઘટના ઘટવાથી સત્તાધારી ગઠબંધન NDA બેકફૂટ પર છ...
ડીઝલ કાર બનાવવાનું બંધ કરો નહીંતર એટલો ટેક્સ લગાડીશું કે…: નીતિન ગડકરીએ કંપનીઓને કેમ આપી ચેતવણી?
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ CIIના એક કાર્યક્રમ દરમિયાન ડીઝલ કારને લઈને મોટી વાત કહી છે. નીતિન ગડકરીએ લોકોને ડીઝલ વાહનોને જલ્દી અલવિદા કહેવાની સલાહ આપી હતી. એટલું જ નહીં, રોડ ટ્રાન્સપોર્ટ અન?...
અકસ્માતો અટકાવવા હાઈવે પર એવા ડિવાઈડર બનાવો…નીતિન ગડકરીએ એન્જિનિયરોને આપી સલાહ
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માર્ગ અકસ્માતને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દર વર્ષે લાખો લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. મોટાભાગના અકસ્મા?...
દેશભરના ખેડૂતો પાસે હવે ઈથેનોલ પંપ હશે, કાર-ટૂ વ્હિકલર્સ હવે ઈથેનોલથી પણ દોડશે: ગડકરીનું મોટું નિવેદન
ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતુ ઓટો માર્કેટ છે. ભારતમાં તાજેતરમાં ઈવીથી લઈને ઈથેનોલ અને સીએનજીથી દોડતા વાહનોના ટ્રાયલ કરવામાં આવ્યા છે તેવામાં દેશના રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ગડકરીએ એક સ...
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમ બંધ કરી; જાણો નવી અને જૂની સિસ્ટમ વચ્ચેનો તફાવત
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લીધો છે અને હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી છે. આ સાથે સેટેલાઇટ ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે આજે શુક્રવાર?...
‘હું જાતિવાદમાં માનતો નથી, જાતિ વિશે વાત કરનારને સખત માર મારીશ’ જાતિવાદ પર ગુસ્સે થયા નિતીન ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક સમારોહમાં જાતિવાદ મામલો આક્રોશ ઠાલવ્યો. આ સમારોહના સંબોધનમાં તેમણે કહ્યું કે દેશમાં સમયાંતરે જાતિને લઈને નિવેદનો આવ્યા છે. જ્ઞાતિવાદ પર પણ રાજકારણ થયું છ?...
વિશ્વનું પ્રથમ CNG બાઈક ‘ગેમ ચેન્જર’ સાબિત થઈ શકે છે, ધરાવે છે 330 કિ.મી.ની રેન્જ
5 જુલાઈએ લોન્ચ થયેલુ બજાજ ફ્રીડમ 125 બાઈક એ વિશ્વનું પ્રથમ CNG બાઈક છે. પેટ્રોલ અને સીએનજી બંને ઇંધણનો વિકલ્પ ધરાવતા આ બાઈકના લોન્ચિંગ સમયે કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ હાઇવે મંત્રી નીતિન ગડક?...