અમેઠીમાં પોસ્ટર વોર : રાહુલ ગાંધીની યાત્રા પહેલાં કિશોરીલાલ શર્માને પ્રશ્નો, કામનો હિસાબ માંગ્યો
અમેઠી લોકસભા ક્ષેત્રમાં રાજકીય ગરમાવો ફરી એકવાર વધ્યો છે. રાહુલ ગાંધીની અમેઠી અને રાયબરેલીની યાત્રા પહેલાં અહીં કેટલાક પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેમાં સ્થાનિક કોંગ્રેસ સાંસદ કિશોરીલાલ ...
યોગી આદિત્યનાથનું નિવેદન : ‘રસ્તા ચાલવા માટે છે, નમાજ માટે નહીં, સંખ્યા વધુ હોય તો શિફ્ટમાં કરો’
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજેતરમાં એક જાહેર કાર્યક્રમમાં સંબોધન દરમિયાન રસ્તા પર નમાજ અંગે કડક નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં કોઈપણ સ્થિતિમાં રસ્તા ?...
લખનઉ ટ્રેન હત્યાકાંડ : સ્લીપર કોચમાંથી મહિલાનો માથા વગરનો કાપેલો મૃતદેહ મળતા હાહાકાર
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાંથી એક અત્યંત હચમચાવી મૂકે તેવી ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારમાં ભય અને સનસનાટી ફેલાવી દીધી છે. ‘છાપરા-ગોમતી નગર એક્સપ્રેસ’ ટ્રેન જ્યારે ત...
શુભેન્દુ અધિકારીના PA હત્યા કેસમાં મોટો ખુલાસો : STFએ બિહાર-યૂપીમાંથી 3 આરોપીઓ પકડી પાડ્યા
પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની હત્યા કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. પશ્ચિમ બંગાળ STF (Special Task Force)એ બિહાર અને ઉત્તર પ્રદેશમાં સંયુક્ત ઓપ?...
ઉત્તર પ્રદેશમાં પ્રકૃતિનો પ્રહાર : વાવાઝોડું-વીજળીથી 18નાં મોત, યોગી આદિત્યનાથએ વ્યક્ત કર્યું શોક
ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ, તેજ પવન અને આકાશી વીજળી પડવાની ઘટનાઓને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થય?...
નરેન્દ્ર મોદી આજે કરશે દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન, મુસાફરી સમય ઘટીને થશે માત્ર 2.5 કલાક
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તરીકે જાણીતા દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આશરે 213 કિલોમીટર લાંબો આ છ-લેન ઍક્સે?...
નોઈડા ફેઝ-2માં ઉગ્ર પ્રદર્શન : પગાર વધારાની માંગે કર્મચારીઓનો હંગામો, તોડફોડ અને આગજની
ઉત્તર પ્રદેશના નોઈડામાં સ્થિત ફેઝ-2 વિસ્તારમાં આજે કર્મચારીઓના ઉગ્ર પ્રદર્શનને કારણે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. પગાર વધારાની માંગ સાથે એક ખાનગી કંપનીના હજારો કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ?...
મથુરામાં ગૌરક્ષક સંત ચંદ્રશેખર ‘ફરસાવાળા બાબા’ની હત્યા, દિલ્હી-આગ્રા હાઈવે પર ચક્કાજામથી તણાવ
ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં ગૌરક્ષા આંદોલનના જાણીતા ચહેરા સંત ચંદ્રશેખર ઉર્ફે 'ફરસાવાળા બાબા'ની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ઘટનાના વિરોધમાં ગુસ્સે ભરાયેલા ?...
UPમાં ગૌ-તસ્કરી સામે કડક કાર્યવાહી : 35 હજારથી વધુ ધરપકડ, ₹83 કરોડની સંપત્તિ જપ્ત
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઉત્તર પ્રદેશની સત્તા સંભાળ્યા બાદ ગૌવંશની સુરક્ષા અને ગૌહત્યા પર પ્રતિબંધને લઈને સૌથી કડક નીતિ અપનાવવામાં આવી છે. રાજ્ય સરકારે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ હે?...
યુપીમાં ગેસ સિલિન્ડરની કાળાબજારીનો ભંડાફોડ, સપા નેતા અબ્દુલ રેહાનના ઘરમાંથી 55 ભરેલા સિલિન્ડર જપ્ત
ઉત્તર પ્રદેશમાં ગેસ સિલિન્ડરોની અછત વચ્ચે કાળાબજારી કરનારાઓ સામે પોલીસ અને જિલ્લા પૂર્તિ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. હાપુડ જિલ્લાના અસૌડા ગામમાં સમાજવાદી પાર્ટીના નેતા અબ્દુલ રેહાન?...