ભક્તોની યાત્રા થશે સરળ, કુંભ સ્પેશિયલ ટ્રેન ગોમો અને બોકારોથી દોડશે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી તેમજ વિશ્વના લોકો આવશે. ઝારખંડથી પ્રયાગરાજ (Jharkhand) જતા મુસાફ?...
યુપીના સંભલમાં વધુ એક મંદિર બંધ હાલતમાં મળ્યું, પોલીસે તાળાં ખોલી કરી સાફ-સફાઈ
તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના સંભલના મુસ્લિમ વિસ્તારમાં 46 વર્ષ જૂના બંધ મંદિરની શોધ બાદ વધુ એક મંદિર મળ્યું છે. દબાણ દૂર કરતી વખતે પોલીસેને આ મંદિર ગાઢ વસ્તીમાંથી મળી આવ્યું છે. મંદિર વિસ્તારમ?...
સંભલમાં મંદિરના પ્રાચીન કૂવાનું ખોદકામ: માતા પાવર્તી અને ગણેશ-કાર્તિકેયની મૂર્તિઓ મળી
ઉત્તર પ્રદેશના સંભલમાં તાજેતરમાં જ 46 વર્ષથી બંધ જૂના શિવ મંદિરને વહીવટીતંત્રએ ખોલાવ્યું હતું. આ મંદિરમાં પ્રાચીન શિવલિંગની સાથે એક હનુમાનજીની મૂર્તિ અને કૂવો પણ મળી આવ્યો હતો. હવે વહીવટીત?...
મહાકુંભ 2025માં Ola ભક્તોને સાચો રસ્તો બતાવશે, AI દ્વારા કામ થશે સરળ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું આયોજન થવા જઈ રહ્યું છે. આ વખતે આ ધાર્મિક મેળો માત્ર આસ્થા અને ભક્તિનું કેન્દ્ર નહીં બનીને ટેક્નોલોજીની નવી ઊંચાઈઓને પણ સ્પર્શશે. ભક્તોની સુવિધા મા...
કાનપુર : પહેલાથી વિવાહિત ACP એ IITની વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવ્યાનો આરોપ
કાનપુરના એડિશનલ પોલીસ કમિશનર (એસીપી) મોહસિન ખાન ગુનાહિત કેસમાં ગંભીર રીતે ફસાયેલા છે. ઉત્તર પ્રદેશ ટેરિટોરિયલ પોલીસ સર્વિસમાં ડીએસપી રેન્કના અધિકારી મોહસિન ખાન પર એક રિસર્ચ સ્કોલર દ્વારા ?...
હર કદમ મહાકુંભ કી ઓર, પ્રયાગરાજમાં 12 વર્ષે મહાકુંભનું આયોજન, દરેક શ્રદ્ધાળુની ગણતરી માટે ત્રણ મુખ્ય ટેકનિકલ પદ્ધતિનો થશે પ્રયોગ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કુંભમેળો 2025 યોજાશે. આગામી 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભમાં કરોડો હિંદુઓ આસ્થાની ડૂબકી લગાવશે. કુંભમેળામાં આવનાર ભક્તો માટે યોગી સરકાર દ્વાર?...
UPમાં યોજાનાર મહાકુંભને લઇ 45 દિવસમાં દોડશે 13000 ટ્રેન, ગુજરાતમાંથી પણ આટલી ટ્રેનો જશે
આ વર્ષે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ સ્થાન પર મહાકુંભ યોજાશે, જે 13 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થઈને 26 ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ થશે. આસ્થાના સૌથી મોટા મેળાવડા મહાક...
અ.ભા.વિ.પ નુ 70મુ રાષ્ટ્રીય અધિવેશન ગોરખપુર, ઉત્તર પ્રદેશ ખાતે સંપન્ન થયું
નવનિર્માણ આંદોલન ની 50મી વર્ષગાંઠ નિમિત્તે અ.ભા.વિ.પ, ગુજરાત મા મોરબી, કર્ણાવતી અને સુરત એમ કુલ ૩ "છાત્ર શક્તિ યાત્રા" નુ આયોજન કરશે. સમગ્ર ગુજરાતની વિદ્યાર્થી શક્તિ ને દિશા આપતું ABVP નું પ્રદેશ ?...
સુપ્રીમ કોર્ટે મદરેસાઓને આપી મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો
સુપ્રીમ કોર્ટે મદરેસાઓને મહત્વપૂર્ણ રાહત આપતાં અલ્હાબાદ હાઈકોર્ટના એક ચુકાદાને રદ કરી દીધું. આ ચુકાદામાં હાઈકોર્ટએ મદરેસાઓ પર કેટલાક નિયંત્રણો મૂક્યાં હતા, જેમાં મદરેસાઓના નફો પર નિયંત્?...
તિરુપતિ પ્રસાદ વિવાદ બાદ CM યોગીની યુપીમાં કડક સૂચનાઓ, ઢાબા-રેસ્ટોરન્ટ અને ખાદ્યપદાર્થો અંગે જારી કરી માર્ગદર્શિકા
આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજીના પ્રસાદમાં ભેળસેળનો મુદ્દો દેશભરમાં ચર્ચામાં છે. આ દરમિયાન યુપીની યોગી સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. સીએમ યોગીએ કહ્યું છે કે જ્યુસ, દાળ અને રોટલી જેવા ખાદ્ય પ?...