ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન : પીએમ મોદીએ કહ્યું – યુપી માટે નવી લાઇફલાઇન, મેરઠથી પ્રયાગરાજ હવે માત્ર 6 કલાક
ઉત્તર પ્રદેશના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું રૂપે 594 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું. આ એક્સપ્રેસવે શરૂ થતાં હવે મેરઠથી પ્રયાગરાજ સુધીનો પ્રવા?...
લખનૌમાં ભીષણ આગનો કહેર : 100થી વધુ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, 1000 ઝૂંપડાઓ ખાખ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના વિકાસ નગર વિસ્તારમાં બુધવારે સાંજે એક દિલ દહોળી નાખે તેવી ઘટના બની હતી. સીતાપુર બાયપાસ નજીક આવેલી એક વિશાળ ઝૂંપડપટ્ટીમાં અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ ?...
નોઈડામાં હિંસા બાદ ઉશ્કેરણીજનક ચેટ-ઑડિયો સામે આવ્યાં, નક્સલ લિન્ક પણ ચકાસી રહી છે યોગી સરકાર
ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક વિસ્તારોમાં પગાર વધારાની માંગ સાથે શરૂ થયેલું પ્રદર્શન હવે હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. તપાસ દરમિયાન પોલીસને મળેલા સોશિયલ મીડિયા પુરાવાઓ પરથી આ ઘટનાને પૂર્વ ?...
નરેન્દ્ર મોદી આજે કરશે દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન, મુસાફરી સમય ઘટીને થશે માત્ર 2.5 કલાક
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તરીકે જાણીતા દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આશરે 213 કિલોમીટર લાંબો આ છ-લેન ઍક્સે?...
મુઝફ્ફરનગરમાં ₹951 કરોડના 423 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ: યોગી આદિત્યનાથનું મોટું નિવેદન – “PM મોદીના નેતૃત્વમાં ભારત સંપૂર્ણ સુરક્ષિત”
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં સોમવાર (13 એપ્રિલ 2026)ના રોજ વિકાસની મોટી ભેટ આપવામાં આવી. યોગી આદિત્યનાથએ અહીં ₹951 કરોડના કુલ 423 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે તેમણે અહલ્ય...
લખનૌમાં ગેરકાયદેસર મસ્જિદ પર કાર્યવાહી, અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ બાદ બુલડોઝર ચાલ્યું
ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં બક્ષી કા તાલાબ (BKT) વિસ્તારમાં સરકારી જમીન પર બનેલી ગેરકાયદેસર મસ્જિદને બુધવારે મોડી રાત્રે બુલડોઝર વડે તોડી પાડવામાં આવી હતી. આ કાર્યવાહી અલ્હાબાદ હાઇકોર્ટન?...
‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ નોઇડાને લગતી વર્ષોથી ચાલતી આવી રહેલી ‘અપશુકન’ માન્યતા પર ખુલ્લેઆમ પ્રહાર કર્યો છે. લખનઉમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું ?...
મથુરામાં ‘ફરસાવાળા બાબા’ ચંદ્રશેખરનું અકસ્માતમાં મૃત્યુ, પોલીસએ કહ્યું – ગૌતસ્કરી સાથે કોઈ સંબંધ નથી
ઉત્તર પ્રદેશના મથુરામાં ગૌરક્ષક સંત ચંદ્રશેખર, જેમને લોકપ્રિય રીતે ‘ફરસાવાળા બાબા’ તરીકે ઓળખવામાં આવે છે, શનિવારે (21 માર્ચ 2026) વહેલી સવારે ટ્રકના દુર્ઘટનાગ્રસ્ત થતાં મૃત્યું પામ્યા. સ્થાનિ?...
અયોધ્યામાં ઐતિહાસિક ક્ષણ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના, ચૈત્ર નવરાત્રિએ આધ્યાત્મિક ઊર્જાનો સંચાર
ચૈત્ર નવરાત્રિના પવિત્ર અવસરે રામ જન્મભૂમિ મંદિરમાં એક અત્યંત મહત્વપૂર્ણ આધ્યાત્મિક વિધિ સંપન્ન થઈ છે. દ્રૌપદી મુર્મુએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના કરીને આ ઐતિહાસ?...
ગુજરાત ATSનો મોટો ઓપરેશન : ઉત્તર પ્રદેશમાં ડ્રગ્સ લેબનો ભંડાફોડ, 2 આરોપી ઝડપાયા
ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ ડ્રગ્સના આંતરરાજ્ય નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરતાં ઉત્તર પ્રદેશમાં ચાલતી ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવતી લેબોરેટરીનો ભંડાફોડ કર્યો છે. આ ઑપરેશનમ...