ભારત-નેપાળ સરહદેથી અમેરિકન નાગરિક ઝડપાયો, ચાઇનીઝ પાસપોર્ટ અને AI ટ્રાન્સલેટર મળ્યાનો દાવો
ભારત-નેપાળની ખુલ્લી અને વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ સરહદ પર ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં સશસ્ત્ર સીમા બળ એટલે કે SSBએ એક અમેરિકન નાગરિકને માન્ય પ્રવાસ દસ્તાવેજો વગર નેપાળમાં પ્રવેશવા?...
વારાણસી એરપોર્ટ પર દેશનું પ્રથમ છ-લેન ‘રનવે અંડરપાસ’ : નીચે દોડશે વાહનો, ઉપરથી ઉડશે વિમાનો
ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દેશના ઉડ્ડયન અને માર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં એક ઐતિહાસિક પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. એરપોર્ટના વિસ્તર?...
અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં 8 આરોપી જેલમાં, ₹79.85 લાખ રોકડ અને વિદેશી ચલણ જપ્ત
અયોધ્યાના ભવ્ય શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાનપાત્રમાંથી દાનની કથિત ચોરીના અત્યંત સંવેદનશીલ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. દાનની ગણતરી અને મંદિર વ્યવસ્થાપન સાથે જોડાયેલા 8 આરોપીઓને ?...
લખનઉ અગ્નિકાંડ : અલીગંજની ઈમારતમાં ભીષણ આગ, 15 લોકોના મોત; PM મોદી અને CM યોગી એક્શનમાં
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં સોમવારે બનેલી ભયાનક આગની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પુરનિયા ચોરાહા નજીક આવેલી એક બહુ માળની ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમ...
રામ મંદિર દાન વિવાદ પર CM યોગીનું મૌન તૂટ્યું, કહ્યું- ‘15 દિવસ રાહ જુઓ, SIT સત્ય બહાર લાવશે’
અયોધ્યાના ભવ્ય રામ મંદિર સાથે સંકળાયેલા દાનની કથિત ચોરીના મામલે દેશભરમાં ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રથમ વખત જાહેરમાં પોતાની પ્રતિક્રિયા આપી છે...
મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ : CM યોગીએ નોઇડાને આપી ઇલેક્ટ્રિક બસોની ભેટ, વિકાસ અને ગ્રીન મોબિલિટી પર આપ્યો ભાર
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશમાં પણ વિશેષ કાર્યક્રમો યોજાયા હ...
ગોલ્ડન શતાબ્દી એક્સપ્રેસ પર પથ્થરમારો, RSS પ્રમુખ મોહન ભાગવત સવાર હતા તે જ કોચમાં; મોટો અકસ્માત ટળ્યો
ઉત્તર પ્રદેશમાં ગુરુવારે સાંજે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યારે લખનૌથી નવી દિલ્હી જતી ગોલ્ડન શતાબ્દી એક્સપ્રેસ (ટ્રેન નંબર 12003) પર અજાણ્યા શખ્સે પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાથી ટ્રેનમાં...
મધ્ય-પૂર્વ તણાવ વચ્ચે ભારતની ઈંધણ બચત મુહિમ તેજ : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોમાં કડક પગલાં
મધ્ય-પૂર્વમાં વધતા જતાં તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઈંધણ પુરવઠા પર અસર પડવાની ભીતિ ઊભી થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકો અને સરકારોને ઈંધણ બચત ?...
ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન : પીએમ મોદીએ કહ્યું – યુપી માટે નવી લાઇફલાઇન, મેરઠથી પ્રયાગરાજ હવે માત્ર 6 કલાક
ઉત્તર પ્રદેશના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું રૂપે 594 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું. આ એક્સપ્રેસવે શરૂ થતાં હવે મેરઠથી પ્રયાગરાજ સુધીનો પ્રવા?...
લખનૌમાં ભીષણ આગનો કહેર : 100થી વધુ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, 1000 ઝૂંપડાઓ ખાખ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના વિકાસ નગર વિસ્તારમાં બુધવારે સાંજે એક દિલ દહોળી નાખે તેવી ઘટના બની હતી. સીતાપુર બાયપાસ નજીક આવેલી એક વિશાળ ઝૂંપડપટ્ટીમાં અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ ?...