ચૂંટણી પરિણામ બાદ યોગી આદિત્યનાથ દિલ્હી મુલાકાતે, ઉત્તરપ્રદેશમાં ‘જનતા દર્શન’ કાર્યક્રમનો પુનઃઆરંભ
લોકસભા ચૂંટણીમાં યુપીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. તેણે રાજ્યમાં 29 બેઠકો ગુમાવી છે અને માત્ર 33 જીતી છે, જ્યારે 2019ની સામાન્ય ચૂંટણીમાં તેણે 62 બેઠકો જીતી હતી. આ પરિણામોને લઈને સવાલો ઉઠી રહ્યા છ...
લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં આજે 57 બેઠકો પર મતદાન, PM મોદી, કંગના, પવન સિંહ સહિત 11 દિગ્ગજો ચૂંટણીના મેદાનમાં
19 એપ્રિલે પ્રથમ તબક્કાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા 57 બેઠકો પર મતદાન બાદ 1 જૂન શનિવારના રોજ સમાપ્ત થશે. શનિવારે સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 લોકસભા બેઠકોના મતદારો તેમના સાંસદને ચ?...
‘તમારો એક વોટ તુષ્ટિકરણની રાજનીતિને…’ ઉત્તર પ્રદેશની રેલીમાં વડાપ્રધાન મોદીએ વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણીને લઈ PM મોદીએ ઉત્તર પ્રદેશના બસ્તીમાં જાહેરસભા સંબોધી હતી. આજે બસ્તીમાં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન પર આકરા પ્રહારો કર્?...
વારાણસીમાં વડાપ્રધાન મોદીનો રોડ-શો શરૂ, જનમેદની વચ્ચે ફૂલોની વર્ષા સાથે ભવ્ય સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક માટે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે, પરંતુ તે પહેલા આજે તેમનો ભવ્યાતિભવ્ય પાંચ કિલોમીટર લાંબો રોડ-શો શરૂ થઈ ગયો છે. આ દરમિયાન ?...
ઉત્તર પ્રદેશમાં રાયબરેલી-કૈસરગંજ બેઠક પર ભાજપના ઉમેદવારો જાહેર, બ્રિજભૂષણના પુત્રને પણ ટિકિટ
લોકસભા ચૂંટણીને લઈને ભાજપે ઉત્તર પ્રદેશની રાયબરેલી અને કૈસરગંજ લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે રાયબરેલી બેઠકથી દિનેશ પ્રતાપ સિંહ અને કૈસરગંજ બેઠકથી કરણ ભૂષણ સિંહને ટિક...
અમિત શાહના ફેક વીડિયો મામલે એક્શન, ટ્વિટરે બંધ કર્યું કોંગ્રેસનું આ એકાઉન્ટ
લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણ એમ છે કે, ઝારખંડ કોંગ્રેસના હેન્ડલ પર કાર્યવાહી કરીને Xએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે. વિગતો મુજબ આ એક્સ હેન્ડલ પરથી કેન્દ્ર?...
સમાજવાદી પાર્ટી દલિત વિરોધી છે: CM યોગીનો મોટો આરોપ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યો છે. ગેસ્ટ હાઉસ કાંડનો ઉલ્લેખ કરતા તેમણે સમાજવાદી પાર્ટીને દલિત વિરોધી ગણાવી છે. અંબેડકર નગરમાં એક કાર્યક્...
રાજ્યસભાની 15 બેઠકો પર આજે થશે મતદાન, યુપી સહિત 3 રાજ્યોમાં રસપ્રદ મુકાબલો
દેશના ત્રણ રાજ્યોમાં રાજ્યસભાની 15 બેઠકો માટે આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની એક બેઠક માટે આજે મતદાન થવાનું છે. ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં ...
કપડવંજના ઝાલા રામ મહારાજ અયોધ્યા જવા રવાના
કપડવંજના ગોપાલપુરામાં આવેલ શ્રી રામદેવજી મંદિરના પૂજારી પુજ્ય સંત શ્રી ઝાલારામ મહારાજને અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ મળ્યું હતું. શ...
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાને શેર કર્યું લતા મંગેશકરનું ‘રામ ભજન’
દરેક ભારતીય દીવા પ્રગટાવીને ભગવાન રામનું સ્વાગત કરવા માટે તૈયાર જોવા મળી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર એક પોસ્ટ શેર કરીને સ્વર ?...