રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાને શેર કર્યું લતા મંગેશકરનું ‘રામ ભજન’
દરેક ભારતીય દીવા પ્રગટાવીને ભગવાન રામનું સ્વાગત કરવા માટે તૈયાર જોવા મળી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર એક પોસ્ટ શેર કરીને સ્વર ?...
અયોધ્યા જતા પહેલા આ એપ કરી લો ડાઉનલોડ, પાર્કિંગથી લઈને હોટલ બુકિંગ સુધીની મળશે સુવિધા
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, આ સમારોહ ખૂબ જ ભવ્ય હશે અને દેશની તમામ મોટી હસ્તી?...
પ્રાણપ્રતિષ્ઠા માટે ભગવાને જ મોદીની પસંદગી કરી : અડવાણી
રામમંદિર આંદોલનના ટોચના નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ રામમંદિરના ઉદ્્ઘાટન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભગવાને જ પસંદગી કરી હોવાનું કહ્યું હતું જ્યારે પોતાની ભૂ...
‘પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે શ્રમદાન કરજો..’ નાસિકમાં નેશનલ યુથ ફેસ્ટિવલમાં PM મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે જ્યાં તેમણે નાસિકમાં 27માં નેશનલ યૂથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલા પીએમ મોદીએ રોડ શો પણ કર્યો હતો. આ રોડ શો દરમિયાન તેમની સાથે ...
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના 11 દિવસ પહેલાં PM મોદીનો ખાસ સંદેશ, આજથી શરૂ કરશે વિશેષ વિધિ
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી જોરશોરથી થઈ રહી છે અને અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે ત્યારે આ મહોત્સવને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મો...
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. રવિવારના રોજ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવેલી સરદાર સાહેબની વિશ્વની ...
2024માં માત્ર મોદી જ કેવી રીતે આવશે, નિરહુઆના અવાજમાં ભાજપે વીડિયો સોંગ કર્યું રિલીઝ, જુઓ વીડિયો
ભાજપે આગામી લોકસભા ચૂંટણીમાં 400ને પાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પાર્ટી નેતૃત્વ દ્વારા સત્તાવાર રીતે આ વાત કહેવામાં આવી નથી પરંતુ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો આ સૂત્રોચ્ચાર કરતા સાંભળી શક?...
ભગવાન રામની મૂર્તિના શિલ્પી કોણ? જાણો આ 3 મૂર્તિકારની વિશેષતાઓ
અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં 22 જાન્યુઆરી 2024એ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવશે. તેના માટે મોટા સ્તર પર તૈયારીઓ કરવામાં આવી રહી છે, જે હવે અંતિમ ચરણમાં પહોંચી ચૂકી છે....
રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અયોધ્યા નગરીને મળશે રૂ. 16 હજાર કરોડની ભેટ, PM મોદીની મુલાકાત બનશે ઐતિહાસિક
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે એટલે કે આવતીકાલે અયોધ્યા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન માત્ર અયોધ્યા જ નહીં પરંતુ સમગ્ર યુપીને કરોડોન?...
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં નહી હોય અમિત શાહ, પરંતુ ગર્ભગૃહમાં હાજર હશે બે ગુજરાતી, જાણો મોદી સિવાયના એ બીજા ગુજરાતી કોણ ?
અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણ આવતા વર્ષે 22 જાન્યુઆરીએ થવાનું છે. આ જ દિવસે, રામ લલ્લાના અભિષેકનો પણ કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે. રામલલ્લાના સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ...