યુપી, બિહાર સહિત આ રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી
ચોમાસાની થોડી હિલચાલને કારણે હજુ પણ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વરસાદની સંભાવના છે. સોમવારે ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. કોંકણ, ગોવા અને ક?...
ભારતમાં બનશે હવે દુનિયાની પ્રથમ વોટર યુનિવર્સીટી
First Water University: યુપીના બુંદેલખંડને દેશની પહેલી વોટર યુનિવર્સીટીની ભેટ મળવા જઈ રહી છે. આ વિસ્તારના હમીરપુર જીલ્લામાં 25 એકર જમીન વિસ્તારમાં દુનિયાની પહેલી વોટર યુનિવર્સીટી બનવા જઈ રહી છે. જેમાં દેશ...
સીએમ યોગીએ એસપીને ફટકાર લગાવી, આંબેડકરનગરમાં હત્યા બાદ શાહબાઝ, અરબાઝ અને ફૈઝલની ધરપકડ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે વિવિધ જિલ્લાના પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી હતી. આ મીટીંગમાં તેમણે પોલીસકર્મીઓને તેમની કાર્યશૈલી સુધારવાની સલાહ આપી હતી અને દરેક ફરિ...
યુપી STFને મળી મોટી સફળતા: માફિયા અશરફ અહેમદના સાળાની દિલ્હીથી કરી ધરપકડ
યુપી STFને આજે મોટી સફળતા મળી છે. STFએ ઉમેશ પાલ હત્યાકાંડમાં ફરાર ચાલી રહેલ આરોપી સદ્દામની દિલ્હીથી ધરપકડ કરી લીધી છે. સદ્દામ અતીક અહેમદનો ભાઈ અશરફનો સાળો છે. ઉમેશ પાલની હત્યા બાદથી તે ફરાર હતો. સ?...
PM નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ઇન્ટરનેશનલ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસી ગંજરીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો. આ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ભાગ લીધો હતો. આ સિવાય પૂર્વ ?...
રામમંદિરની લેટેસ્ટ તસવીરો જોઈ થશે ભવ્યતાનો અહેસાસ, સ્તંભ પર જોવા મળ્યું આકર્ષક નક્શીકામ
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય રામમંદિરની આકર્ષક તસવીરો સામે આવી છે જેમાં રામમંદિરના સ્તંભ પર કરવામાં આવી રહેલા ભવ્ય નક્શીકામને જોઈ શકાય છે. રામજન્મ ભૂમિ ટ્રસ્ટના મહાસ?...
જ્ઞાનવાપી પરિસરમાં ASI સર્વેમાં મળેલા પુરાવા સુરક્ષિત રાખવામાં આવશે, કોર્ટનો આદેશ
વારાણસી જિલ્લા જજ ડો. અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતે આજે પોતાના એક આદેશમાં કહ્યું કે, જ્ઞાનવાપી પરિસરમાં ASI દ્વારા ચાલી રહેલા સર્વેમાં મળેલા પુરાવાને સુરક્ષિત રાખવામાં આવશે. કોર્ટે આ આદેશ શૃંગા...
UPમાં વરસાદનો કહેર: 24 કલાકમાં 17 લોકોના મોત, આ જિલ્લાઓમાં સ્કૂલ બંધ કરવાનો આદેશ
છેલ્લા 3 દિવસોથી ઉત્તર પ્રદેશમાં રાજધાની લખનૌ સહિત અનેક જિલ્લાઓમાં સતત પડી રહેલા વરસાદથી સ્થિતિ બેકાબુ બની ગઈ છે. ભારે વરસાદના કારણે જન-જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. લખીમપુર અને બારાબાંકી જિલ...
યુપીના બારાબંકીમાં 3 માળની ઈમારત ધરાશાયી, 2નાં મોત, ઘણાં દટાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. અહીં એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. જેના કાટમાળ નીચે દટાઈ જતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવા...
માતા-પિતાને સાચવો નહીં તો સંપત્તિમાંથી હાથ ધોવા પડશે
દેશમાં વૃદ્ધ માતા પિતાને પોતાના જ સંતાનો દ્વારા ઘરમાંથી કાઢી મુકવાની કે મારપીટ કરવા અથવા ત્રાસ આપવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આ સ્થિતિ વચ્ચે ઉત્તર પ્રદેશ સરકાર કાયદામાં સુધારો કરવા જઇ રહી છ?...