ભગવાન રામના સ્વાગત માટે દુલ્હનની જેમ સજાવાઈ અયોધ્યા, 21 લાખ દિવડાથી ઝળહળી ઉઠશે રામનગરી
અયોધ્યામાં દિવાળી નિમિતે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં રામાયણના પ્રસંગો પર આધારિક ટેબ્લો તૈયાર કરવામાં આવશે અને ઉજવણી કરવામાં થશે. આ ઉજવણીમાં સીએમ યોગી, ગુરુ વશિષ્ઠની ભૂ?...
અલીગઢનું નામ બદલીને હરિગઢ થશે, નગર નિગમની બેઠકમાં પ્રસ્તાવ પાસ, સરકાર લગાવશે અંતિમ મહોર
અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાનો પ્રસ્તાવ નગર નિગમના ભાજપના કાઉન્સિલર સંજય પંડિતના સૂચન પાસ થઈ ગયો છે. આ પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવશે. સરકાર જ આ પ્રસ્તાવ પર અંતિમ મહોર લગાવશે. અલીગઢ નગર ...
ઉત્તર પ્રદેશમાં આનંદીબેન પટેલ પર કાર્યવાહી કરનાર IAS અધિકારી સસ્પેન્ડ, જાણો કારણ
ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લાના SDM દ્વારા રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલ વિરુધ સમન્સ જાહેર કરી તેને હાજર થવાનો આદેશ બહાર પડ્યો હતો. આ પ્રકારનો આદેશ જાહેર થતા જ ખળભળાટ મચી ગયો હતો. આ મામલો સામે...
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીએ વધુ એક પ્રવાસી મજૂરની કરી નાખી હત્યા
કાશ્મીરમાં ફરી એક વખત આતંકવાદીઓએ પ્રવાસી મજૂરની ગોળી મારીને હત્યા કરી નાખી છે. આ મામલો પુલવામાના એક ગામનો છે. જ્યાં યુપીના રહેનારા મુકેશ કુમારને આતંકવાદીઓએ નિશાન બનાવ્યો હતો. આ ઘટના બાદ વિ?...
ઉત્તરપ્રદેશના બદાયૂમાં સ્કૂલ બસ-વાન વચ્ચે ભીષણ ટક્કર, 4 બાળક અને ડ્રાઈવરનાં મોતથી માહોલ ગમગીન
યુપીના બદાયૂંમાં ઉસાવા પોલીસ સ્ટેશનની હદમાં આવતા હજરતપુર મ્યાઉ રોડ નજીક નવીગંજ ગામ પાસે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો. અહીં એક સ્કૂલ બસ અને વાન (School Bus And Van Acccident in UP) વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી જેમાં...
મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી સહિત ઘણા સ્થળે NIAના દરોડા.
NIAની ટીમે આજે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર સહિત ઘણા સ્થળે મોટાપાયે દરોડા પાડ્યા છે. હાલ દિલ્હીમાં ઘણા સ્થળો સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જુન?...
વિપક્ષના OBC કાર્ડનો ભાજપે શોધી કાઢ્યો રસ્તો, 2024 જીતવા માટે અમિત શાહે બનાવી ‘સ્પેશિયલ 24ની ટીમ
હાલમાં વિપક્ષી દળ 2024ની ચૂંટણી જીતવા માટે ઓબીસી કાર્ડની રમત રમી રહ્યું છે. ત્યારે હવે ભાજપે પણ તેની સામે રસ્તો શોધી કાઢ્યો છે. જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને કોંગ્રેસ જે રીતે માહોલ ઉભો કરી રહ્?...
દેવરિયા હત્યાકાંડ : યોગીનો સપાટો, એસડીએમ સહિત ૧૫ અધિકારી સસ્પેન્ડ
ઉત્તર પ્રદેશના દેવરિયામાં થયેલા હત્યાકાંડમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કડક કાર્યવાહી કરી છે. આ કેસમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. બીજી ઓક્ટોબરમાં થયેલા ?...
Har Ghar Solar : હવે વીજળીના વધુ બિલની ઝંઝટમાંથી છુટકારો મળશે, સરકારની યોજના મદદરૂપ બનશે
સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા મહાત્મા ગાંધીની જન્મજયંતિ એટલે કે 2 ઓક્ટોબરથી “હર ઘર સૌર અભિયાન”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય સરકારી વિભાગ દ્વારા સૌર ઉર્જા નીતિ-2022 હેઠળ ર?...
યુપી, બિહાર સહિત આ રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી
ચોમાસાની થોડી હિલચાલને કારણે હજુ પણ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વરસાદની સંભાવના છે. સોમવારે ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. કોંકણ, ગોવા અને ક?...