નરેન્દ્ર મોદી આજે કરશે દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન, મુસાફરી સમય ઘટીને થશે માત્ર 2.5 કલાક
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તરીકે જાણીતા દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આશરે 213 કિલોમીટર લાંબો આ છ-લેન ઍક્સે?...
કેદારનાથમાં ભારે બરફવર્ષા : એપ્રિલમાં હવામાન બગડતાં યાત્રાની તૈયારીઓ પર અસર
એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ ઉત્તરાખંડમાં હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. વિશ્વપ્રસિદ્ધ કેદારનાથ મંદિર ખાતે ગઈ રાતથી સતત ભારે બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે આખો વિસ્તાર બરફની જાડી ?...
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં ઉત્તરાખંડ મંત્રીમંડળનું વિસ્તરણ, પાંચ ધારાસભ્યોને શપથ લીધા
ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવારે થયું. નવા મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહમાં પાંચ ધારાસભ્યોને મંત્રીપદ માટે શપથ અપાવવામાં આવી. ...
કેદારનાથ ધામ યાત્રા થશે વધુ સરળ, 7 કિમી લાંબી ટ્વિન ટનલ દ્વારા થશે દર્શન
ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં ધાર્મિક પ્રવાસનને વધુ સુગમ, સુરક્ષિત અને આકર્ષક બનાવવા માટે મહત્વાકાંક્ષી યોજનાઓ પર કામ શરૂ કર્યું છે. ખાસ કરીને કેદારનાથ ધામની યાત્રાને ધ્યાનમાં રાખીને રાજ્ય અ...
ઉત્તરકાશીમાં મકાન-દુકાન, રોડ બધું જ કાટમાળમાં ફેરવાયા, 4ના મોત, 50 ગુમ
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં 5 ઓગસ્ટે થયેલા ભયાનક વાદળ ફાટ્યા પછી સર્જાયેલી કુદરતી આપત્તિએ સમગ્ર ધરાલી ગામને નાશની કગાર પર લાવી દીધું છે. સતત ભારે વરસાદ બાદ અચાનક વાદળ ફાટ્યાની ઘટના સામ...
ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત
કેદારનાથ માટે શનિવારે બઢાસુ (સિરસી) થી ઉડાન ભરેલા હેલિકોપ્ટરને ટેકનિકલ કારણોસર હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર તમામ 5 મુસાફરો...
ચાર ધામ યાત્રાની હેલિકોપ્ટર સેવાને લઇ મહત્વના સમાચાર, સર્વિસ યથાવત રહેશે, CMએ આપી જાણકારી
ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રા અંગે એક મોટી અપડેટ સામે આવી છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામ માટે ચાલનારી હેલિકોપ્ટર સેવા થોડી ક્ષણો માટે અટકાવી દેવામાં આવી હતી. પછી ફર...
કેદારનાથની યાત્રા પર અપનાવો આ ટિપ્સ, સામાનમાં રાખો આ જરૂરી વસ્તુઓ, પહોંચી જશો બાબાને દ્રાર
ગઢવાલ હિમાલયના મનમોહક પહાડો વચ્ચે સ્થિત કેદારનાથ મંદિર, છ મહિના સુધી બંધ રહ્યા બાદ 2 મે, 2025 ના રોજ ભક્તો માટે કપાટ ખોલી દેવામાં આવ્યા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, શુક્રવારે (2 મે, 2025) 30,000 થી વધુ ભક્તો...
ચારધામ યાત્રાનો થયો પ્રારંભ, ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલતા ભક્તોમાં ભારે ઉત્સાહ…
પહલગામ આતંકવાદી હુમલા બાદ મોટાભાગના ધાર્મિક સ્થાળોએ જવાનું લોકોએ ટાળી દીધું છે. પરંતુ ઉચ્ચ ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં આવેલ ગંગોત્રી અને યમુનોત્રી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. બુધવારે ?...
કેદારનાથ હેલિકોપ્ટર સેવાનું બુકિંગ 5 મિનિટમાં ફુલ, IRCTC એ રાખ્યું આટલું ભાડું
ઉત્તરાખંડની ચારધામ યાત્રાની શરુઆત 30 એપ્રિલથી થઈ રહી છે. જો કે, કેદારનાથ ધામના કપાટ 2 મે ના રોજ ખુલી જશે. પરંતુ તેના માટે મંગળવારથી હેલીકોપ્ટર બુંકિગ સેવા શરુ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શ...