‘વનતારા’ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટથી રાહત, અરજી રદ કરી કહ્યું– નિયમોનું ઉલ્લંઘન નથી
સુપ્રીમ કોર્ટએ રિલાયન્સ ગ્રુપ દ્વારા સંચાલિત ‘વનતારા (Vantara)’ પ્રોજેક્ટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી છે. જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ...
SIT રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટનો ઠરાવ : “વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો”
સુપ્રીમ કોર્ટમાં વનતારા પ્રાણી પુનર્વસન કેન્દ્ર મામલે થયેલી તાજેતરની સુનાવણીમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. જામનગરમાં આવેલા આ કેન્દ્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેમ કે વિદેશ...
વનતારાની તપાસ માટે SITની રચના કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટે ગુજરાતના જામનગર ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત વનતારા (Vantara – ગ્રીન ઝૂઑલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર)ની કામગીરી અંગે ગંભીર નોંધ લઈને તેની તપાસ માટે વિશેષ...