અમદાવાદમાં પાણીપુરી આરોગ્ય માટે જોખમી બની, AMCની મેગા ડ્રાઈવમાં ચોંકાવનારા ખુલાસા
અમદાવાદમાં ચટપટી પાણીપુરીને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરાયેલી મેગા ડ્રાઈવમાં ગંભીર અને ચોંકાવનારી હકીકતો સામે આવી છે. છેલ્લા 10 દિવસથી ચાલી રહેલી તપાસ દરમિયાન 280 પાણીપ?...
આણંદમાં PIBનું ‘વાર્તાલાપ’ વર્કશોપ : GRAM G યોજના ગામડાઓથી વિકસિત ભારત 2047નું માર્ગદર્શન
ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB), અમદાવાદ દ્વારા આણંદ જિલ્લાના પત્રકારો માટે 'વાર્તાલાપ' નામે રૂરલ મીડિયા વર્કશોપનું આયોજન કરાયું. અતિથિ તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી રુબીસિંહ ર...
રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આરોપો ખોટા સાબિત : 223 ગામોમાં ભાજપ નહીં, કોંગ્રેસ જ જીતી હતી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘H-ફાઇલ્સ’ પ્રેસ કૉન્ફરન્સમાં કરાયેલા અનેક દાવાઓ હવે એક પછી એક ખોટા સાબિત થઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે હરિયાણાના મુલાના વિધાનસભા વિસ્તારના ધકોલા ગામના એ?...
પંજાબમાં ભયાનક પૂર વચ્ચે ડેમ તૂટવાની અણીએ, 15 ગામડાના લાખો લોકોનું જીવન સંકટમાં
પંજાબના લુધિયાણામાં સતલજ નદીનો જળસ્તર સતત વધી રહ્યો છે, જેના કારણે પૂરનો ખતરો ખૂબ જ ગંભીર બની ગયો છે. સસરાલી ગામ નજીક નદી કિનારે બનાવવામાં આવેલ મુખ્ય બંધ છેલ્લા 48 કલાકથી સતત ધોવાઈ રહ્યું છે. શ?...
પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 1900 ગામ ડૂબ્યા, 43ના મોત
પંજાબ હાલમાં ભયાવહ કુદરતી આફતમાંથી પસાર થઈ રહ્યું છે. ધોધમાર વરસાદ અને સતત વધતા પાણીના સ્તરથી રાજ્યમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે જાનમાલને ભારે નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 43થી ?...
ગામડાંમાં ઘટતાં જતાં ઘર પરિવારનું પ્રમાણ છેલ્લાં દસકામાં ધીમું પડ્યાનું જણાવતાં કાર્યકર્તા મૂકેશ પંડિત
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં કાર્યકર્તા પત્રકાર મૂકેશ પંડિત દ્વારા વ્યાખ્યાન અપાયું, જેમાં ગ્રામવિકાસ અને આવતાં પરિવર્તનોની વાત સાથે સરપંચ તથા પત્રકાર તરીકેનાં અનુભવો વર્ણવ્યાં ?...
ઈન્ટરનેટ સેવા પહોચશે હવે તમામ ગામોમાં, PMની જાહેરાત, માર્ચ 2024 સુધી લાગી જશે મોબાઈલ ટાવર
શહેરી વિસ્તારોમાં તો ઓછું પણ ગ્રામ્ય વિસ્તારો નેટવર્કની ઘણી સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે આવતા વર્ષે માર્ચ સુધીમાં દેશમાં નેટવર્કની સમસ્યા સંપૂર્ણપણે ખતમ થઈ જશે અને નેટવર્કની સમસ્યાથી લો...
કચ્છનાં સરહદી ગામોમાં અસ્પષ્ટ માહોલ, અજ્ઞાત ભય, અજાણ્યાના ઉપદ્રવ વચ્ચે 75 ગામોમાં 80% હિંદુઓનું સ્થળાંતર.
અર્જુન ડાંગર, નવીન જોશી પાકિસ્તાનને અડીને આવેલા કચ્છનાં સરહદી ગામોમાં છેલ્લા લાંબા સમયથી સરકારની આંખતળે હિન્દુ વસતી સતત ઘટી રહી છે. ઉચ્ચ શિક્ષણ, પાણી અને આરોગ્યની પૂરતી સુવિધા ન હોવાથી અને ?...
કપડવંજ તાલુકાના ગામડાઓમાં ઉપરવાસમાં પાણીની આવકના કારણે અનેક ગામમાં પાણી ફરી વળ્યા
અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદના કારણે કપડવંજ તાલુકાના ભુંગળિયા ડેમમાંથી 4000 કયુસેક પાણી છોડાયું. ભુંગળિયા ડેમના ચાર દરવાજા ખોલાતાં બેટાવાડા, ઠુંચાલ, બારૈયાના મુવાડા,સુલતાનપુરમાં અ?...