₹370ની બિરયાનીથી શરૂ થયો વિવાદ, હવે પ્રણિત મોરે અને હિમાંશુ જાંગરા સામે ગુરુગ્રામમાં FIR દાખલ
સ્ટેન્ડઅપ કોમેડિયન પ્રણિત મોરેની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. સોશિયલ મીડિયા પર ભારે વિવાદ સર્જનાર ‘₹370 બિરયાની’ મામલો હવે કાનૂની ગૂંચવણોમાં ફસાઈ ગયો છે. મહારાષ્ટ્રમાં પહેલેથી જ કેસ ?...
અકાલ તખ્તે CM ભગવંત માનને ‘ગુરુ દોખી’ અને ‘ખાલસા પંથ વિરોધી’ જાહેર કર્યા, રાજીનામાની માંગ ઉઠી
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન માટે મોટો વિવાદ ઊભો થયો છે. શીખોની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા ગણાતી અકાલ તખ્તે તેમને ‘ગુરુ દોખી’ (ગુરુઓનો અપમાન કરનાર) અને ‘ખાલસા પંથ વિરોધી’ જાહેર કર્યા છે. સોમવ?...
પંચરની દુકાન ચલાવનાર અબુ ખાનની ગૌમાતા સાથે હેવાનિયત, વિડીયો સામે આવતા પોલીસએ ઝડપી લીધો
રવિવારે (1 ફેબ્રુઆરી) મધ્ય પ્રદેશના બૈતુલ જિલ્લાના દામજીપુરા વિસ્તારમાં એક ગંભીર અને સંવેદનશીલ ઘટનાએ ભારે તણાવ સર્જ્યો હતો. અહીં પંચરની દુકાન ચલાવતા અબુ ખાન નામના મુસ્લિમ શખ્સની પોલીસે ધરપ...