ગ્લોબલ રોડ સેફ્ટી રિપોર્ટ:11 વર્ષમાં વિશ્વમાં માર્ગ અકસ્માતો 5% ઘટ્યા જ્યારે ભારતમાં 15% વધ્યા
વિશ્વમાં સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવતા ભારતમાં માર્ગો જ સૌથી વધુ અસુરક્ષિત છે. 2010માં અહીં 1.34 લાખ લોકોએ માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવ્યો હતો જ્યારે 2021માં 1.54 લાખ સાથે 15%નો વધારો થયો છે. બીજી તરફ આ જ ?...
ચીનમાં ફેલાયેલ રહસ્યમય બીમારીને લઈ કેન્દ્ર બાદ રાજ્ય સરકાર એલર્ટ, અધિકારીઓ અને તબીબોને આપ્યો આદેશ
કોરોના બાદ ચીન ફરી એકવખત રહસ્યમાય બિમારી સાથે ઝઝૂમી રહ્યું છે. આ અંગે WHOએ પણ ચેતવણી જાહેર કરી છે. આ રોગ મૉટે ભાગે બાળકોને જ ટાર્ગેટ કરે છે. ચીનમાં સ્થિતિ એવી છે કે સરકારે ઘણી શાળાઓને બંધ કરવાનો આ...
ચીનના ભેદી ન્યુમોનિયા પર ભારત સરકાર એલર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે આપી આ ચેતવણી
ચીનમાં અચાનક ન્યુમોનિયામાં વધારો અને શ્વાસ લેવામાં તકલીફને લઈને ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર ચીનમાં બાળકોમાં H9N2 ના પ્રકોપ પર નજીક?...
ચીનમાં ફરી એક મહામારી! હોસ્પિટલોમાં લાગી લાઈન: WHOએ ચીનને શ્વાસ સંબંધી બિમારીઓ અને ન્યુમોનિયાના ફેલાવા અંગે વિગતવાર માહિતી આપવા જણાવ્યું
WHOએ ચીનમાં શ્વસન સંબંધી બિમારીઓમાં વધારો અને દેશમાં બાળકોમાં ન્યુમોનિયા ક્લસ્ટરો વિશે વિગતવાર માહિતી આપવા માટે સ્થાનિક એજન્સીઓને સત્તાવાર વિનંતી કરી છે. નેશનલ હેલ્થ કમિશનના ચીની સત્તાવ?...
UN, WHO, WTO જેવી સંસ્થાઓનો વૈશ્વિક સ્તરે પ્રભાવ ઘટ્યો, નાણા મંત્રીનું મોટું નિવેદન
દિલ્હીમાં 'કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવ'નું આયોજન થયું હતું. જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન હાજરી આપી ઉપરાંત તેમાં સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં કેન્દ્રીય નાણામંત્રીએ બહુપ?...
જો બાળકોને પોલિયોની રસી ન પીવડાવી તો 1 મહિનાની જેલની સજા, આ દેશની સરકાર બનાવી રહી છે નવા નિયમ
પાકિસ્તાન વિશ્વનો એક એવો દેશ છે જ્યાં પોલિયો હજુ સુધી નાબૂદ નથી થયો. તે પણ એવા સમયે જ્યારે પોલિયો વિશ્વના લગભગ તમામ દેશોમાંથી નાબૂદ થઈ ચૂક્યો છે. પાકિસ્તાન હજુ પણ પોલિયોને નાબૂદ કરવા માટે સં?...
સમગ્ર દેશમાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ નવી મુંબઈનાં ઉરણમાં
નવી મુંબઈનું ઉરણ ભારતમાં વાયુ પ્રદૂષણની દૃષ્ટિએ ટોચ પર આવી ગયું છે. ગયાં વર્ષે તે ચોથાં સ્થાને હતું. ગત ફેબુ્રઆરીમાં તે વિશ્વમાં સાતમા નંબરે હતું. એર ક્વોલિટી ઈન્ડેક્સની દૃષ્ટિએ ગયા ગુરુવા?...
વિશ્વની 50% વસતી પાયાની સ્વાસ્થ્ય સુવિધાઓથી વંચિત, WHOના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના નવા રિપોર્ટ અનુસાર વિશ્વની લગભગ અડધી વસ્તી એટલે કે 450 કરોડ લોકો મૂળભૂત સ્વાસ્થ્ય સેવાઓથી પણ વંચિત છે. જેમાં ઘણા રોગો તો લોકોની પોતાની જ બેદરકારીના પરિણામ છે. 2021...
ऐतिहासिक रहा पारंपरिक चिकित्सा का पहला वैश्विक शिखर सम्मेलन, जल्द जारी होगा गुजरात घोषणापत्र: सर्बानंद सोणोवाल
केंद्रीय आयुष और पत्तन, पोत परिवहन और जलमार्ग मंत्री सर्बानंद सोणोवाल ने कहा कि गुजरात के गांधीनगर में 17-18 अगस्त को आयोजित पारंपरिक चिकित्सा पर दुनिया का पहला वैश्विक शिखर सम्मेलन कई मायनों ?...
ભારતમાં જોવા મળેલા કોરોનાના નવા વેરિયન્ટ બાદ આરોગ્ય નિષ્ણાંતોનું એલર્ટ, WHOની પણ નજર
વિશ્વભરમાં કોરોના સંક્રમણની ગતિ નિયંત્રણમાં આવી ગઈ છે, જોકે હજુ ખતરો ટળ્યો નથી. તાજેતરમાં જ યુકેમાં કોરોનાના નવા વેરિયન્ટ EG.5.1ની પુષ્ટિ કરવામાં આવી છે, જેને વૈજ્ઞાનિકોએ ‘એરિસ’ નામ આપ્યું છે. ?...