અક્ષરધામ હુમલાના ત્રણ આરોપીઓને POTA કોર્ટે મુક્ત કર્યા, સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધાર બનાવ્યો
ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલાના કેસમાં, 2017થી 2019 દરમિયાન પકડાયેલા વધુ ત્રણ આરોપીઓને સ્પેશિયલ POTA કોર્ટે મુક્ત કરવાના આદેશ આપ્યા છે. આ આરોપીઓની ઓળખ અજમેરી અબ્દુલરશીદ સુલેમ?...
“રમશે બાળક ખીલશે બાળક” પ્રકલ્પ અંતર્ગત આંગણવાડી બાળકોના મનોરંજન પ્રવાસમાં CM ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ પ્રેરિત "રમશે બાળક ખીલશે બાળક' પ્રકલ્પ અંતર્ગત આંગણવાડીના બાળકો માટે ચાલતા "મનોરંજન પ્રવાસમાં" ફન ?...
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, સસ્તામાં કવર થશે અંતર, સમયની પણ બચત થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના સેક્ટર-1, ગાંધીનગરથી મેટ્રો રેલ રૂટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરશે. મેટ્રો સેવાનો આ નવો રૂટ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે GNLU, PDEU,...