અસારવા–ઉદયપુર શહેર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે, ગુજરાતને મળશે છઠ્ઠી વંદે ભારત ટ્રેન
ભારતીય રેલ્વે દ્વારા પ્રાદેશિક જોડાણને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હેઠળ અસારવા–ઉદયપુર શહેર વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેન ગુજરાત માટે છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ હશે, જે ...
અમદાવાદમાં આજે સાંજથી આવતીકાલે પાણી કાપ, આ વિસ્તારોમાં થશે સૌથી વધુ અસર
અમદાવાદ શહેરમાં પાણી પુરવઠાને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ બુધવાર, 11 ફેબ્રુઆરીના રોજ શહેરના પૂર્વ અને પશ્ચિમના ?...
વટવા રેલવે સ્ટેશન બનશે આધુનિક કોચિંગ ટર્મિનલ, 6 નવા પ્લેટફોર્મ અને 29 પાર્કિંગ લાઈન્સ
અમદાવાદ શહેરમાં મણિનગરથી લઈને સાબરમતી, ચાંદલોડિયા, ગાંધીગ્રામ, અસારવા અને આંબલી સુધી અનેક રેલવે સ્ટેશન આવેલા હોવા છતાં, શહેરનું મુખ્ય મથક કાલુપુર જ છે, જ્યાં હાલમાં વિશાળ પુનર્નિર્માણ કાર્...