પહલગામ હુમલા બાદ આપત્તિજનક પોસ્ટ મામલે ભોજપુરી ગાયક નેહા સિંઘ રાઠોડ પર ધરપકડની લટકતી તલવાર, શોધી રહી છે પોલીસ
ભોજપુરી ગાયિકા નેહા સિંહ રાઠોડ વિરુદ્ધ લખનૌ પોલીસે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલા પછી નેહાએ સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી હતી, જેને સુરક્ષા એજન્સીઓએ રાષ?...
NIA દ્વારા પાંચ રાજ્યોના 22 સ્થળો પર દરોડા, આતંકી ષડયંત્ર મામલે કાર્યવાહી
જમ્મુ અને કાશ્મીરમાં સોમવાર, 8 સપ્ટેમ્બરની વહેલી સવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકી ષડયંત્ર મામલે વિશાળ દરોડાની કાર્યવાહી હાથ ધરી. આ ઓપરેશન અંતર્ગત માત્ર જમ્મુ-કાશ્મીર જ નહીં પરંત?...
આતંકી સંગઠનોના નામ લઈને અમિત શાહે જણાવી ઓપરેશન સિંદૂરની હકીકત
પહલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો બદલો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી લીધો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમ?...