મલેશિયા-ભારત વચ્ચે સેમિકન્ડક્ટર, આયુર્વેદ સહિતના ક્ષેત્રે 11 કરારો
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ વચ્ચે મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી. આ મુલાકાત દરમિયાન ભારત અને મલેશિયા વચ્?...
સોમનાથ: વિધ્વંસ સામે અડગ આસ્થા અને ભારતના પુનર્જાગરણની શાશ્વત પ્રેરણા
સોમનાથ… આ શબ્દ સાંભળતાની સાથે આપણાં મન અને હ્રદયમાં ગર્વ અને આસ્થાની ભાવના ઉભરાઈ આવે છે. ભારતના પશ્ચિમી તટ પર ગુજરાતમાં પ્રભાસ પાટણ નામની જગ્યાએ આવેલું સોમનાથ ભારતની આત્માનું શાશ્વત પ્રસ્?...
આમળા ખાવાના 5 ફાયદા : હાર્ટથી લઈને ત્વચા અને વાળ માટે છે ઉપયોગી
પોષક તત્ત્વોથી ભરપૂર આમળા તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકરક સાબિત થઈ શકે છે. જો તમે રોજ એક આમળાનું સેવન કરો તો તે તમારી ઇમ્યુનિટી, ડાઇજેશન, હાર્ટ, બ્લડ શુગર, સ્કિન, વાળ માટે ચમત્કારી સાબિત થઈ શકે છ?...