‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય બની શકતા નથી’, અવિમુક્તેશ્વરાનંદ વિવાદ પર CM યોગીએ આપ્યું નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને લગતા વિવાદ પર પહેલી વાર વિગતવાર નિવેદન આપ્યું છે. શુક્રવારે 13 ફેબ્રુઆરીએ ગૃહમાં સંબોધન દરમિયાન તે...
લખનૌમાં ભયાનક હિટ એન્ડ રન : સગીર વિદ્યાર્થીની તેજ ગતિએ મચાવી તબાહી, 6 વર્ષની બાળકીનું મોત
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના બાંથરા વિસ્તારમાં એક દિલ દહોળી દે તેવી હિટ એન્ડ રન ઘટના સામે આવી છે, જેમાં તેજ ગતિએ દોડતી કારના કારણે ભારે અકસ્માત સર્જાયો હતો. કાનપુર બાદ હવે લખનૌમાં પણ સ્પીડન...
ઉત્તર પ્રદેશ બજેટ 2026 : દીકરીઓના લગ્ન માટે સહાય ₹1.01 લાખ, રોજગાર-કૌશલ્ય વિકાસ અને કૃષિ નિકાસ પર ખાસ ભાર
ઉત્તર પ્રદેશના નાણામંત્રી સુરેશ ખન્નાએ રાજ્ય વિધાનસભામાં વર્ષ 2026 માટેનું બજેટ રજૂ કરતા જણાવ્યું કે આ વખતે બજેટનું કદ ગયા વર્ષની સરખામણીએ લગભગ 12.2 ટકા વધારે છે. સરકારે રાજ્યની આર્થિક પ્રગતિ અ?...
સતત 10મું બજેટ રજૂ કરી યોગી આદિત્યનાથે રચ્યો ઇતિહાસ, ₹9.12 લાખ કરોડનું UP બજેટ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના રાજકીય અને આર્થિક ઇતિહાસમાં એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. તેઓ સતત 10મું બજેટ રજૂ કરનાર પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. આ વર્ષનું બજેટ મા?...
‘બાબરી ઢાંચો કયામત સુધી પણ નહીં બને’, બારાબંકીમાં CM યોગીનું મોટું નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બારાબંકીમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમ દરમિયાન બાબરી મસ્જિદ અને અયોધ્યા રામ મંદિર મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ...
યોગી સરકારનો મોટો નિર્ણય, ચાઈનીઝ દોરીથી મોત પર લાગશે હત્યાનો ગુનો
ઉત્તર પ્રદેશમાં ચાઈનીઝ દોરીના કારણે થતા અકસ્માતો અને મોતની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે ચાઈનીઝ દોરી...
બસ્તી ‘લવ જિહાદ’ કેસ : 300 હિન્દુ યુવતીઓના અંગત વીડિયો બનાવીને વિદેશમાં વેચવા બદલ નેટવર્કનો પર્દાફાશ
ઉત્તર પ્રદેશના બસ્તીમાં કથિત ‘લવ જિહાદ’નો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સ્થાનિક હિન્દુ યુવતીના દાવા અનુસાર, એક મુસ્લિમ યુવક અઝફારુલ હક ઉર્ફે પ્રિન્સે ઓળખ છુપાવીને નજીકના સંબંધ બાંધ્?...
બારામતી વિમાન દુર્ઘટના પર દેશભરમાં શોક: અજિત પવારના નિધન પર નેતાઓની પ્રતિક્રિયાઓ
મહારાષ્ટ્રના રાજકારણમાંથી આજે સવારે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો. બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લો...
યુપીના બાગપતમાં ગણતંત્ર દિવસની યાત્રામાં મદરેસાએ બાળકો પાસે ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવડાવ્યા
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં 26 જાન્યુઆરી, 2026ના રોજ ગણતંત્ર દિવસના કાર્યક્રમ દરમિયાન એક વિવાદ ઊભો થયો છે. ગૌના ગામ, ચાંદીનગર પોલીસ સ્ટેશન વિસ્તારથી એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ?...
ગુજરાત લોકભવન ખાતે ઉત્તર પ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર લોકભવન ખાતે ઉત્તર પ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમ રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. આ અવસરે રાજ્યપાલે તમામ રાજ્યોના...