યુપી ભારતની આત્મા અને ધડકન, લખનૌમાં બોલ્યા અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે લખનૌની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં ઉત્તર પ્રદેશ મહોત્સવનું આયોજન 24થી 26 જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ પર કરવામાં આવી રહ્યું છે. યુપી દિવસની ઉજવણ?...
ઉત્તર પ્રદેશના તમામ 75 જિલ્લામાં આજે સિવિલ ડિફેન્સ મોકડ્રિલ, સાંજે 6 વાગતા જ સાયરન વાગશે
ઉત્તર પ્રદેશમાં આજે શુક્રવારે સાંજે 6 વાગ્યે સમગ્ર રાજ્યમાં રાજ્યવ્યાપી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન શહેરો, ગામડાં તેમજ તમામ શાસકીય અને ખાનગી વિસ્તારોમાં લાઇટો બંધ રાખવામાં ?...
ટ્રિપલ તલાક બાદ હલાલાના બહાને ગેંગરેપ, યુપીના અમરોહામાં પીડિતાની ફરિયાદ પર FIR
ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં હલાલાના નામે મહિલાના યૌન શોષણ અને ગેંગરેપનો અત્યંત ગંભીર અને સંવેદનશીલ મામલો સામે આવ્યો છે. સૈદનગલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ પીડિતાએ જણાવ્યું છે ક...
ધર્મની આડમાં સનાતનને નુકસાન કરનારા ‘કાલનેમિ’થી સાવધાન રહેવા સીએમ યોગીની અપીલ
ગુરુવારે (22 જાન્યુઆરી) યોજાયેલા એક કાર્યક્રમમાં સંબોધન કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધર્મ અને રાષ્ટ્રને લઈને કડક અને વિચારપ્રેરક નિવેદન આપ્યું. સીએમ યોગીએ ચેતવણી આપતા જ?...
દેશમાં તમાકુ સેવનમાં ચિંતાજનક વધારો, ગરીબ પરિવારોમાં વપરાશ વધુ
વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય શામિકા રવિ અને પરિષદના અન્ય સભ્ય પાર્થા બર્મન દ્વારા લખાયેલા લેખમાં ભારત માટે એક ગંભીર અને ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. ‘હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એક?...
પ્રયાગરાજમાં વાયુસેનાનું ટ્રેની વિમાન તળાવમાં ક્રેશ, સ્થાનિકોએ બે પાયલોટને બચાવ્યા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બુધવારે વાયુસેનાનું એક તાલીમી વિમાન કે.પી. કોલેજની પાછળ આવેલા તળાવમાં ક્રેશ થતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન શરૂઆતમા?...
બહરાઈચ મેડિકલ કોલેજમાં બુલડોઝર કાર્યવાહી, 10 મજારો ધ્વસ્ત; 24 વર્ષ જૂનો વિવાદ સમાપ્ત
ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં મહારાજા સુહેલદેવ ઓટોનોમસ સ્ટેટ મેડિકલ કોલેજના કેમ્પસમાં 10 ગેરકાયદે મજારો પર બુલડોઝર ચલાવીને તમામ બાંધકામો હટાવવાની કાર્યવાહી 19 જાન્યુઆરી 2026ના રોજ પૂર્ણ ક?...
સંભલ હિંસા કેસમાં મોટી કાર્યવાહી, માસ્ટરમાઇન્ડ શારિકની મિલકત જપ્ત કરવા કોર્ટે વૉરન્ટ આપ્યું
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 24 નવેમ્બર 2024ના રોજ શાહી જામા મસ્જિદના કોર્ટના આદેશ પર ચાલી રહેલા સરવે દરમિયાન ભડકેલી હિંસા હજુ પણ રાજ્યની કાનૂન-વ્યવસ્થાના દૃષ્ટિકોણે ગંભીર મુદ્દો બની રહી છે. ...
અયોધ્યા-પંચકોશી પરિક્રમા માર્ગમાં નોનવેજ પર પ્રતિબંધ, ઑનલાઇન એપથી પણ ડિલિવરી નહીં
ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યા ધામ અને પંચકોશી પરિક્રમા માર્ગની ધાર્મિક પવિત્રતા અને પરંપરાગત મર્યાદા જાળવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારએ સ્પષ્ટ રીતે જાહેર કર્યું છે કે આ સમગ્ર પવિત્?...
યુપીમાં 2.89 કરોડ મતદાતાઓના નામ કપાશે, SIRનું ડ્રાફ્ટ લિસ્ટ જાહેર
ચૂંટણી પંચ (ECI) દ્વારા ખાસ સઘન સુધારણા પ્રક્રિયા (SIR)ના ભાગરૂપે આજે ઉત્તર પ્રદેશ માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ સુધારેલી ડ્રાફ્ટ યાદી કમિશનની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છ?...