PM મોદીએ ‘સેવા તીર્થ’ સંકુલનું કર્યું ઉદ્ઘાટન, નવા PMO સાથે દેશના વહીવટી શક્તિ કેન્દ્રમાં મોટો બદલાવ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનેલા આધુનિક ‘સેવા તીર્થ’ ભવન સંકુલનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે દેશના વહીવટી માળખામાં એક ઐતિહાસિક પરિવર્તન નો?...
સેવા તીર્થ ઉદ્ઘાટન : PM મોદી આજે કરશે નવા હાઇટેક સરકારી સંકુલનું લોકાર્પણ
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 13 ફેબ્રુઆરીએ નવા સરકારી સંકુલ “સેવા તીર્થ”નું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનેલું આ આધુનિક સંકુલ દેશની વહીવટી વ્યવસ?...
પ્રધાનમંત્રી કાર્યાલયનું બદલાયું નામ, ‘સેવા તીર્થ’ થી ઓળખાશે નવું PMO
દાયકાઓ સુધી ભારતીય સત્તાનું કેન્દ્ર ગણાતા સાઉથ બ્લોકમાંથી હવે વડાપ્રધાન કાર્યાલય (PMO) નું સરનામું બદલાઈ રહ્યું છે. વાયુ ભવનની સમીપમાં તૈયાર થયેલા આધુનિક અને સુરક્ષિત સંકુલને "સેવા તીર્થ" ના?...
PM મોદીએ કર્યું કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન, જાણો તેમાં કયા કયા મંત્રાલયો શિફ્ટ થશે
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટાના કર્તવ્ય પથ પર નવનિર્મિત કર્તવ્ય ભવન-3નું ઉદ્ઘાટન કર્યું, જે ભારતના પ્રશાસનના આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પગલું છે. આ ભવન સે?...