આસામ, કેરળ અને પુડુચેરીમાં જોરદાર મતદાન, સાંજે 5 વાગ્યા સુધી 86% સુધી પહોંચ્યો ટર્નઆઉટ
આજે આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી પ્રક્રિયામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સ?...
Assembly Election 2026 : ભાજપે કેરળમાં 11 અને આસામમાં 2 ઉમેદવારોની યાદી જાહેર કરી
ભારતીય જનતા પાર્ટી (BJP)એ 2026ની કેરળ અને આસામ વિધાનસભા ચૂંટણી માટે નવા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ જાહેરાત બાદ ચૂંટણીના માહોલમાં ગરમી આવી છે, કારણ કે પાર્ટીએ કેરળની 11 અને આસામની 2 બેઠકો માટે પો?...
કેરળનું નામ ‘કેરલમ’ કરવાની ચર્ચા તેજ, રાજ્ય સરકારના પ્રસ્તાવ પર કેન્દ્ર સરકાર લઈ શકે મોટો નિર્ણય
કેરળ રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવાની ચર્ચાઓ ફરી એક વખત રાજકીય અને વહીવટી વર્તુળોમાં તેજ થઈ ગઈ છે. અહેવાલો મુજબ, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આ નવા નામને મંજૂરી આપી શકે છે. સંભવતઃ 24 ફેબ્રુઆરી 20...
તિરુવનંતપુરમ રેલીમાં નાનકડા બાળકે જીત્યું PM મોદીનું દિલ, ભાષણ વચ્ચે કરી દિલ સ્પર્શી વાત
ગુરુવારે કેરળના તિરુવનંતપુરમમાં યોજાયેલી ચૂંટણી રેલી દરમિયાન નરેન્દ્ર મોદીના હૃદયસ્પર્શી દૃશ્યો જોવા મળ્યા, જે રાજકીય ભાષણની માત્ર રાજકીય જ નહિ પરંતુ માનવીય પાસું પણ ઉજાગર કરે છે. રેલી દ?...
કોંગ્રેસ માઓવાદીઓથી પણ વધુ ખતરનાક, તિરુવનંતપુરમમાં બોલ્યા પીએમ મોદી
કેરળમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમમાં જનસભાને સંબોધી હતી. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે આજે તેઓ અહીં નવી ઊર્જા અને નવી આશા ?...
પીએમ મોદીએ 4 ટ્રેનોને લીલી ઝંડી બતાવી, કેરળમાં રેલ કનેક્ટિવિટી મજબૂત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે કેરળના પ્રવાસે રહ્યા હતા, જ્યાં તેમણે તિરુવનંતપુરમમાં યોજાયેલી વિશાળ જાહેર સભાને સંબોધિત કરી અને રાજ્યના વિકાસ સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ પહેલો?...
સબરીમાલા ગોલ્ડ સ્કેમમાં EDના 21 સ્થળોએ દરોડા
કેરળના આસ્થાનું કેન્દ્ર ગણાતા પ્રસિદ્ધ શબરીમાલા મંદિર સાથે જોડાયેલા સોનાની ચોરી અને મની લોન્ડરિંગના ગંભીર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી...
છેડતીના આરોપ બાદ દીપકની આત્મહત્યા કેસમાં કેરળની મહિલા સામે ગુનો દાખલ
કેરળના કોઝિકોડ જિલ્લાના ગોવિંદપુરમ વિસ્તારના 42 વર્ષીય દીપક નામના વ્યક્તિએ 18 જાન્યુઆરીના રોજ આત્મહત્યા કરી લેતાં રાજ્યમાં ભારે ચર્ચા અને ચિંતાનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, થોડા દિ?...
ભાજપમાં ઐતિહાસિક પરિવર્તન: નિતિન નવીન બનશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ
ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં 20 જાન્યુઆરી, 2026 એક મહત્વપૂર્ણ દિવસ તરીકે નોંધાવાનો છે. 45 વર્ષીય નિતિન નવીનનું પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવવું લગભગ નિશ્ચિત છે. ડિ?...
યૌન શોષણના ત્રણ કેસ બાદ કોંગ્રેસમાંથી બહાર કરાયેલા ધારાસભ્ય રાહુલ મમકૂટાથિલની ધરપકડ
કેરળના પલક્કડથી કોંગ્રેસમાંથી નિષ્કાસિત ધારાસભ્ય રાહુલ મમકૂટાથિલને યૌન શોષણના ગંભીર આરોપોના પગલે શનિવાર મધરાતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસા?...