સુરત AAP નેતા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મની ફરિયાદ, ધમકીના આક્ષેપથી રાજકીય માહોલ ગરમાયો
સુરતના રાજકારણમાં મોટો વિવાદ ઉભો થયો છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રવક્તા કાળુ ચતુરભાઈ વઘાસિયા સામે પરિણીત મહિલાએ ગંભીર આરોપો લગાવ્યા છે. મહિલાએ દુષ્કર્મ, છેતરપિંડી અને જાનથી મારી નાખવાન?...
આણંદમાં 16 વર્ષની હિંદુ સગીરા સાથે બળાત્કાર મામલે 21 વર્ષીય ઈરફાનની ધરપકડ
આણંદ જિલ્લામાં એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં શહેર નજીક આવેલા ગામમાં ઈંટના ભઠ્ઠા પર કામ કરતી 16 વર્ષની સગીરાને દુષ્કર્મનો ભોગ બનવું પડ્યું છે. આ બનાવને કારણે સમગ્ર વ?...
કચ્છમાં ગૂગલ મેપ્સથી મંદિરોની ઓળખ કરી રાત્રે ચોરી કરતા બે આરોપીઓને ગુજરાત પોલીસે પકડાયા
કચ્છ જિલ્લામાં પોલીસે મંદિરોને નિશાન બનાવીને કરવામાં આવેલ પૂર્વયોજિત ચોરીની લૂંટની ઘટના ઉજાગર કરી છે. આ મામલે જાવેદ ઘાંચી અને પાંચાભાઈ કોળી નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ગ...
રૂ.૧૦ હજારની લાંચ લેતા રેવન્યુ તલાટી અને સાગરીત એ.સી.બી.ના ટ્રેપમાં ઝડપાયા
આણંદ જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ગોઠવાયેલા સફળ ટ્રેપમાં આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી ગૌરવ રાજેશકુમાર રાજપુત તથા તેમના સાગરીત બદરૂદીન શરફુભાઈ મલેક?...
સુરતમાં ધાર્મિક સ્થળને લઈને વિવાદ, મહિલાઓ સહિત આરોપીઓ સામે ગુનો નોંધાયો
સુરત શહેરમાં મંદિર નિર્માણ માટે ફાળવવામાં આવેલી જમીન પર કથિત અતિક્રમણ કરવાનો પ્રયાસ સામે આવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ડીંડોલી પોલીસ સ્ટેશને પાંચ મહિલાઓ સહિત કુલ 12 લોકો વિરુદ્ધ ફોજદા?...
ગુનેગારોને કડક સજા મળશે, કિશન ભરવાડ કેસ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સંદેશ
જાન્યુઆરી 2022માં થયેલી હિંદુ યુવાન કિશન ભરવાડ હત્યા કેસની ટ્રાયલ હાલમાં કોર્ટમાં ચાલુ છે અને આ કેસને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. તાજેતરમાં આપવામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં ગુજરાતના નાયબ મ?...
મધ્ય ગુજરાતમાં બાળનિકાહનો કેસ, મૌલવી સહિત 9 સામે ગુનો નોંધવામાં આવ્યો
મધ્ય ગુજરાતમાં એક મુસ્લિમ સગીરાના બાળનિકાહ કરાવવાના ગંભીર મામલે પંચમહાલ અને વડોદરા જિલ્લાના કુલ નવ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ પંચમહાલના જોઇન્ટ ડિસ્ટ્રિક્ટ સોશિયલ સિક્યુ?...