નળસરોવરને પ્લાસ્ટિક પ્રદૂષણથી બચાવવા વન વિભાગનો નવતર પ્રયોગ, કચરો ખરીદીને સ્થાનિકોને આપશે રોજગારી
વિશ્વપ્રસિદ્ધ નળસરોવર પક્ષી અભયારણ્યને પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત રાખવા ગુજરાતના વન વિભાગ દ્વારા નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નળસરોવર આસપાસના ગામોમાં ફેંકાયેલા પ્લા...
ધોલેરાનાં ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’નાં નવતર પ્રયોગથી હરિયાળી ખીલી ઉઠી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય તે માટે ધોલેરાને વિશ્વસ્તરીય ટકાઉ શહેર તરીકે વિકસાવવાની નેમ છે. વન વિભાગની મહેનત રંગ ?...
પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ પટેલ દ્વારા પક્ષીઓની સેવા પ્રવૃતિનું અભિયાન
પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ પટેલ દ્વારા પક્ષીઓની સેવા પ્રવૃતિનું અભિયાન ચાલી રહ્યું છે. શિવકુંજ આશ્રમ જાળિયામાં કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયાને તેઓ દ્વારા ભેટ અર્પણ થયેલ છે. ઈશ્વર?...
મોરારિબાપુને ચકલીમાળા અર્પણ કરીને અભિયાનનો કરવામાં આવ્યો પ્રારંભ
પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ નાકરાણી દ્વારા પ્રેરક પ્રવૃત્તિ ચાલતી રહી છે. મોરારિબાપુને ચકલીમાળા અર્પણ કરીને આ વર્ષના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઈશ્વરિયાના વતની અને ઉગામેડી સ્થ?...