સોમનાથના 75 વર્ષ નિમિત્તે PM મોદીનો ભવ્ય કાર્યક્રમ, ‘સૂર્યકિરણ’ ટીમનો એર-શો પણ યોજાશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 મે, 2026ના રોજ ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ મંદિર અને વડોદરામાં વિવિધ ધાર્મિક અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપ?...
રાજપીપળા વ્હાઇટ ટાવર ચોક ખાતે ભાજપનો કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન
રાજપીપળા : શહેરના વ્હાઇટ ટાવર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીના નિવેદનોના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભાજપ યુવા મોરચાના કા...
રાહુલ ગાંધીના ‘ભારત વિરોધી’ નિવેદન સામે આણંદમાં ભાજપ યુવા મોરચાનો ઉગ્ર વિરોધ
દિલ્હીમાં આયોજિત પ્રતિષ્ઠિત AI Summit 2026 દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટીના આણંદ જિલ્લા સંગઠન અને યુવા મોરચા દ્વારા શહેરના મુખ્ય ટા?...