ગંગાલૂરમાં સુરક્ષા દળો પર નક્સલીઓનો આડેધડ ગોળીબાર, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ફરી એકવાર નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગંભીર અથડામણ થઈ છે. મળતી માહિતી અનુસાર, સુરક્ષા દળોને ગંગાલૂર વિસ્તારમાં નક્સલીઓની હાજરી અં?...
શ્રાવણના સોમવારે તુરીધામ મહાદેવની પવિત્ર ભૂમિ પર 35 ધર્માંતરિત પરિવારોની કરાઈ ઘરવાપસી
4 ઓગસ્ટ, સોમવારના દિવસે છત્તીસગઢના જોબા ખાતે આવેલા આનંદ શીલા આશ્રમમાં ધર્મ સેના માતૃશક્તિ અને શક્તિના નેજા હેઠળ "શિવ શક્તિ રુદ્ર મહાભિષેક" તેમજ 35 ધર્માંતરિત પરિવારોની "ઘર વાપસી" નો ભવ્ય કાર્ય...
અવૈધ ધર્માંતરણ કરતી ગેંગને બચાવવાનું બંધ કરે કોંગ્રેસી-ક્રિશ્ચિયન જોડાણ: વિહિપ
વિશ્વ હિન્દૂ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી ડૉ. સુરેન્દ્ર જૈને આજે જણાવ્યું કે છત્તીસગઢમાં જનજાતિઓના અવૈધ ધર્માંતરણનો વધુ એક કેસ સામે આવ્યા બાદ, કોંગ્રેસી-ક્રિશ્ચિયન ઇકોસિસ્ટમ જેવ?...
છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના પુત્રની ધરપકડ, EDના દરોડા બાદ કરોડોના શરાબ કૌભાંડ મામલે કાર્યવાહી
નાણાકીય ગેરરીતિઓ અને મની લોન્ડરિંગની ગંભીર તપાસ ચલાવતી એજન્સી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), દ્વારા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલને 18 જુલાઈ, શુક્રવારે, સવાર?...
છત્તીસગઢના પૂર્વ કોંગ્રેસી સીએમ ભૂપેશ બઘેલના ઘરે EDના દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 18 જુલાઈ, શુક્રવારે સવારે છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા. આ કાર્...
સ્વચ્છ સર્વેક્ષણ 2024-25: દેશનું સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર, મોટા શહેરોમાં અમદાવાદ પ્રથમ નંબરે
સ્વચ્છ સર્વેક્ષણ 2024-25ના પરિણામોએ ગુજરાત માટે ગૌરવનો ક્ષણ લઈને આવ્યો છે, કારણ કે રાજ્યના બે મોટા શહેરો — અમદાવાદ અને સુરત —ને મહત્વપૂર્ણ શ્રેણીઓમાં સ્થાન મળ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ...
છત્તીસગઢના સુકમામાં 23 ખૂંખાર નક્સલીઓએ એક સાથે કર્યું સરેન્ડર, 1.18 કરોડનું હતુ ઇનામ
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાંથી મોટી ખબર સામે આવી છે, જ્યાં એક સાથે 23 કટ્ટર નક્સલીઓએ આત્મસમર્પણ કરીને શસ્ત્ર ત્યાગ કર્યો છે. આ બધા નક્સલીઓ રાજ્ય સરકાર અને સુરક્ષા દળો દ્વારા લાં...
છત્તીસગઢમાં ‘બસવરાજુ’ના એન્કાઉન્ટર બાદ નક્સલીઓમાં દહેશત, 18 નક્સલીનું સરેન્ડર
છત્તીસગઢમાં નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહેલા સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં ચાર ખતરનાક નક્સલવાદી સહિત 18 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ તમામ નક્સલીઓ પર કુલ 39 લાખ રૂપિયાનું ઈનામ છે. સુ?...
છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, 26 નક્સલવાદી ઠાર, મોટાપાયે શસ્ત્રો જપ્ત
નક્સલમુક્ત દેશ બનાવવાના મિશન હેઠળ સુરક્ષા દળો દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ચાલી રહેલા ગોળીબારમ...
છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોએ 8 નક્સલવાદીઓને ઠાર માર્યા, 5 જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. જેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું છે. આ ઓપરેશન અંતગર્ત...