જામનગરમાં PM મોદીની ભવ્ય એન્ટ્રી : લાલ બંગલો સર્કલ ખાતે જનસભા, આજે સોમનાથમાં ‘અમૃત પર્વ’ ઉજવણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગત રાતે જામનગર પધાર્યા હતા, જ્યાં શહેરવાસીઓએ તેમનું ભવ્ય અને ભાવભર્યું સ્વાગત કર્યું હતું. તેમના આગમનને વધાવવા માટે હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા...
સોમનાથના 75 વર્ષ નિમિત્તે PM મોદીનો ભવ્ય કાર્યક્રમ, ‘સૂર્યકિરણ’ ટીમનો એર-શો પણ યોજાશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 મે, 2026ના રોજ ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ મંદિર અને વડોદરામાં વિવિધ ધાર્મિક અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપ?...
જામનગરમાં ગુજસીટોક આરોપી અલ્તાફ ખફીના ફાર્મ હાઉસ પર ફર્યું બુલડોઝર
જામનગરમાં કાયદો-વ્યવસ્થાને લઈને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગરમાં ગુજસીટોક હેઠળ આરોપી અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અલ્તાફ ખફીના ગેરકાયદેસર ફાર્મહાઉસ પર ...
જામનગરમાં વિશ્વની પ્રથમ વન્યજીવ સંરક્ષણ યુનિવર્સિટી : અનંત અંબાણીએ કરી ‘વનતારા યુનિવર્સિટી’ની જાહેરાત
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ પહેલ વનતારાએ ગુજરાતના જામનગરમાં ‘વનતારા યુનિવર્સિટી’ સ્થાપવાની મહત્વપૂર્ણ જાહેરાત ક...