દેવ બિરસા સેના દ્વારા બ્લેસીગ ચચૅ ડુમખલ, તા .વાલોડ, જી. તાપી, આયોજીત શાંતિ મહોત્સવ વિરુદ્ધ વાલોડ મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું
સવિનય સહ ઉપરોકત વિષય અનુસંધાને સાદર જણાવવાનું કે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ડુમખલ ગામમાં આદિવાસીઓની વસ્તી હોય, ડુમખલ ગામે એક પણ વ્યક્તિ ધર્માતરી થઈને ખ્રિસ્તી બનેલ હોય એવું સરકારી ચોપડ?...
નડિયાદમાં આંતરરાજ્ય નહીં પણ આંતરરાષ્ટ્રીય ધર્મપરિવર્તન ના કાવતરાનો પર્દાફાસ
નડિયાદ પશ્ચિમ પો.સ્ટે. ગુ. ર.નં. ૧૧૨૦૪૦૪૭૨૫૦૩૬૦/૨૦૨૫ ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ (૨૦૨૧ માં થયેલ સુધારા મુજબ) કલમ ૪(૧), ૪(૨) મુજબનો ગુનો તા.૦૯/૦૯/૨૦૨૫ નારોજ નોંધાયેલ છે જે ગુનાની તપાસ દરમ્યાન ગુજર...