પાટણા ખાતે શ્રી ચંદ્રકાંતેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રિ નિમિત્તે ભવ્ય પૂજા યોજાઈ
રાજપીપળા નાદોદ તાલુકાના પાટણા ગામે નર્મદા નદીના પવિત્ર કિનારે આવેલ શ્રી ચંદ્રકાંતેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિના પાવન અવસરે વિશેષ પૂજા અને ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આ?...
નર્મદા જિલ્લામાં યોગને વિશેષ પ્રાધાન્ય
યોગશિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા : જિલ્લામાં ૫૪ યોગ શિક્ષકો દ્વારા નિયમિત નિશુલ્ક યોગ પ્રવૃતિ ચાલી રહી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી નાંદોદ તાલુકાના યોગ કોચ શ્રી ફુલસિં?...
નાંદોદ તાલુકાના અકુવાડા ગામે જમીન માપણી અને રેકર્ડ ખરાઈ માટે જિલ્લા કલેક્ટરશ્રી એસ. કે. મોદીની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ
તા. ૩૧મી ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં ગામના ખેડૂતોની વાંધા અરજી અને જમીન માપણી અંગેની વિસંગતતા દૂર કરી ગામની જમીનના રેકર્ડ અદ્યતન કરાશે અકુવાડા ગામના ખેડૂતોને જમીન માપણીના સર્વે સમયે પોતાના ખે?...