રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સાદગી : ઉત્તમપુરા પ્રાથમિક શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કરી વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ફરી એકવાર પોતાની સાદગી અને ગ્રામ્ય જીવન પ્રત્યેના લગાવથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે ઉત્તમપુરા (ડાંગીયા) પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ ...
વચન નિભાવતા CM બનાસકાંઠા પહોંચ્યા, દીકરીને આશીર્વાદ આપી કહ્યું – ભણીને કલેક્ટર બનજે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલું વચન નિભાવતા બનાસકાંઠા જિલ્લાના પી.એમ.શ્રી ઉત્તમપુરા (ડાંગીયા) અનુપમ પ્રાથમિક શાળાની મુલાકાત લઈને માનવીય સંવેદનાનું અનોખું ઉદાહરણ રજૂ કર્ય...