મથુરામાં ગૌરક્ષક સંત ચંદ્રશેખર ‘ફરસાવાળા બાબા’ની હત્યા, દિલ્હી-આગ્રા હાઈવે પર ચક્કાજામથી તણાવ
ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં ગૌરક્ષા આંદોલનના જાણીતા ચહેરા સંત ચંદ્રશેખર ઉર્ફે 'ફરસાવાળા બાબા'ની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ઘટનાના વિરોધમાં ગુસ્સે ભરાયેલા ?...
ગુજરાત ક્રાઈમ બ્રાન્ચનો મોટો ખુલાસો: ₹2.90 કરોડની નકલી નોટો ઝડપી, સરકારના નામે ચાલતો રેકેટ બેનકાબ
ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે એક મોટા નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરીને રાજ્યમાં ચકચાર મચાવી છે. અમદાવાદ અને સુરતમાં હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં કુલ ₹2.90 કરોડની બનાવટી નોટો ઝડપી પાડવામાં ?...
અમદાવાદના બાપુનગરમાં નજીવી બાબતે છરીથી જીવલેણ હુમલો, રિક્ષા ચાલક અને ભાઈ ઇજાગ્રસ્ત
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં સામાન્ય બાબતને લઈને હિંસક હુમલાની ઘટના સામે આવી છે. એક છોકરાને ધમકાવવાની વાતને કારણે ચાર શખ્સોએ રિક્ષા ચાલક અને તેના ભાઈ પર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો. ?...
પંચરની દુકાન ચલાવનાર અબુ ખાનની ગૌમાતા સાથે હેવાનિયત, વિડીયો સામે આવતા પોલીસએ ઝડપી લીધો
રવિવારે (1 ફેબ્રુઆરી) મધ્ય પ્રદેશના બૈતુલ જિલ્લાના દામજીપુરા વિસ્તારમાં એક ગંભીર અને સંવેદનશીલ ઘટનાએ ભારે તણાવ સર્જ્યો હતો. અહીં પંચરની દુકાન ચલાવતા અબુ ખાન નામના મુસ્લિમ શખ્સની પોલીસે ધરપ...