બાંગ્લાદેશમાં હિંદુવિરોધી હિંસા યથાવત : દિવ્યાંગ હિંદુ મહિલાનું અપહરણ અને સામૂહિક દુષ્કર્મ
બાંગ્લાદેશમાં નવી સરકાર રચાયા છતાં હિંદુવિરોધી હિંસા યથાવત રહેતી જણાઈ રહી છે. રવિવારે (22 ફેબ્રુઆરી) ચાંદપુર જિલ્લામાં એક 25 વર્ષીય દિવ્યાંગ હિંદુ મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને...
તારિક રહેમાનના શપથવિધિ સમારોહમાં PM મોદી નહીં જાય, ભારતનું પ્રતિનિધિત્વ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કરશે
બાંગ્લાદેશમાં નવા રાજકીય પરિબળો વચ્ચે તારિક રહેમાનના શપથવિધિ સમારોહ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જોકે, વ્યસ્ત કાર્યક્રમોને કારણે પ્રધાનમંત્રી મ?...
બાંગ્લાદેશમાં ચૂંટણી વચ્ચે હિંસાની ઘટના : મૌલવી બજારમાં હિંદુ યુવક રતન સહુકારની નિર્મમ હત્યા
બાંગ્લાદેશમાં ગુરુવારે (12 ફેબ્રુઆરી 2026) સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે દેશમાં લઘુમતી સુરક્ષાને લઈને ચિંતા વધારતી એક ગંભીર ઘટના સામે આવી છે. મૌલવીબજાર જિલ્લાના ચમ્પારા ચા બ?...
મોહન ભાગવતનું મોટું નિવેદન : ‘બ્રાહ્મણ જ નહીં, કોઈ પણ બની શકે સરસંઘચાલક’
RSSના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈમાં યોજાયેલી ‘મુંબઈ વ્યાખ્યાનમાળા’ દરમિયાન સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે અનેક રાષ્ટ્રીય અને સામાજિક મુદ્દાઓ પર સ્પષ્ટ અને દ્રઢ અભિપ્રાયો વ્યક્ત કર્યા. ‘સ?...