કુળદેવી યાહામોગી માતાજીના દર્શન સાથે જનકલ્યાણ માટે પ્રાર્થના
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામ ખાતે આદિવાસી સમાજની આરાધ્ય કુળદેવી યાહામોગી માતાજીના પાવન ધામે મહાશિવરાત્રીના પવિત્ર અવસર પર ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યમાંથ?...
ડેડીયાપાડા ખાતે ઈનરેકા સંસ્થામાં કાર્યકર્તા સંમેલન: સંગઠનાત્મક માર્ગદર્શન અને પ્રજાલક્ષી કાર્યો પર ચર્ચા
ઈનરેકા સંસ્થા, ડેડીયાપાડા ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા સહિત જિલ્લા અને તાલુકાના જનપ્રતિનિધિઓ, સરપંચો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. સંમેલનમાં પ...
ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામે ગ્રામજનો સાથે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં લોકો સાથે સંવાદ કરતા સમયે મેં જણાવ્યું કે, ઝઘડિયા તાલુકાનો ખૂબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. જી.આઈ.ડી.સી.માં ઘણા ઉદ્યોગો આવેલા છે. ક્વોરી, સિલિકા તેમજ રેતી સાથેના ખુબ જ મોટાં વ્યવસા?...