નડિયાદના બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી
પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીજી દ્વારા સ્થાપિત નડિયાદ સ્થિત બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય અને બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ શ્રદ્ધા, ભક્તિ અને વૈદિક પરંપરાના માહોલ ?...
મહાભારતના કર્ણ પંકજ ધીરનું નિધન, કેન્સર સામે જંગ હારી ગયા
ટીવી જગતમાં એક દુઃખદ અને ચોંકાવનારી ખબર સામે આવી છે — મહાભારતના કર્ણ તરીકે અમર થયેલા પ્રખ્યાત અભિનેતા પંકજ ધીરનું 68 વર્ષની વયે નિધન થયું છે। તેમની અચાનક વિદાયથી સમગ્ર મનોરંજન જગતમાં શોકની લ...
પાંડવોની કથા સાથે જોડાયેલ સમુદ્રમાં બિરાજતાં નિષ્કલંક મહાદેવ
ભાવનગર નજીક કોળિયાક ગામ પાસેનું સુપ્રસિદ્ધ આસ્થા સ્થાન એટલે પાંડવોની કથા સાથે જોડાયેલ સમુદ્રમાં બિરાજતાં નિષ્કલંક મહાદેવ સ્થાન છે. મહાભારત યુદ્ધમાં પરિવારનાં જ સંહારના પાપ મુક્તિ વગેર?...
માણસના મૃત્યુ પછી અસ્થિ વિસર્જન ગંગા નદીમાં જ કેમ કરવામાં આવે છે? જાણો તેની પાછળનું સાયન્સ અને ધાર્મિક માન્યતા
આ સ્ટોરી મહાભારત સાથે સંબંધિત છે. એક દિવસ હસ્તિનાપુરના રાજા શાંતનુ ગંગા નદીના કિનારે ફરતા હતા ત્યારે તેમણે એક દિવ્ય સુંદર સ્ત્રી જોઈ. તે સ્ત્રી બીજું કોઈ નહીં પણ ગંગા દેવી હતી. શાંતનુ તેના પ્?...