‘વિશ્વ વિદ્યા સમિતિ’ ગઠન થતાં ઈશ્વરિયાના કાર્યકર્તા મૂકેશ પંડિત નિમણૂંક પામ્યાં
આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રકૃતિની કેળવણી હેતુ જળપુરુષ રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં 'વિશ્વ વિદ્યા સમિતિ' ગઠન થયેલ છે. આ સંસ્થાની રચના થતાં ઈશ્વરિયાના કાર્યકર્તા પત્રકાર મૂકેશ પંડિત સભ્ય ત?...
શ્રમિકો માટેની આરોગ્યની કાળજી એટલે ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવાનો ઈશ્વરિયામાં મળતો લાભ
સરકાર દ્વારા શ્રમિકો માટેની આરોગ્યની કાળજી એટલે 'ધન્વંતરી આરોગ્ય રથ' સેવાનો ઈશ્વરિયામાં લાભ મળી રહ્યો છે. દર શનિવારે આરોગ્ય રથ દ્વારા ઘર આંગણે નિદાન સારવાર થઈ રહેલ છે. ગામડામાં શ્રમિકો માટ?...
કુંઢેલી શાળામાં ‘ધરતીનાં છોરું’ અભિયાન પાઠ ભણાવતાં મૂકેશ પંડિત
કુંઢેલી ગામે શાળામાં 'ધરતીનાં છોરું' અભિયાન પાઠ ભણાવતાં મૂકેશ પંડિત દ્વારા પર્યાવરણ જાગૃતિ સંદર્ભે બાળકો સાથે સંવાદ યોજાયો હતો. પર્યાવરણ અને પ્રદુષણ સમજણ હેતુ ઈશ્વરિયાનાં પત્રકાર કાર્યક...
ઈશ્વરિયામાં સિંહ દિવસ ઉજવણીમાં હોંશભેર જોડાયાં વિદ્યાર્થીઓ
ઈશ્વરિયામાં સિંહ દિવસ ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓ હોંશભેર જોડાયાં. આ આયોજન માધ્યમિક અને પ્રાથમિક શાળા પરિવાર દ્વારા થયું. વિશ્વ સિંહ દિવસ પ્રસંગે સરકારના આયોજન અને વન વિભાગ તથા શ...
ગામડાંમાં ઘટતાં જતાં ઘર પરિવારનું પ્રમાણ છેલ્લાં દસકામાં ધીમું પડ્યાનું જણાવતાં કાર્યકર્તા મૂકેશ પંડિત
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં કાર્યકર્તા પત્રકાર મૂકેશ પંડિત દ્વારા વ્યાખ્યાન અપાયું, જેમાં ગ્રામવિકાસ અને આવતાં પરિવર્તનોની વાત સાથે સરપંચ તથા પત્રકાર તરીકેનાં અનુભવો વર્ણવ્યાં ?...